________________
વિક્રમચરિત્ર યાને ક્રૌટિલ્યવિજય
ધાબી કપડાં ઓશીકે મુકીને નિદ્રાવશ થઇ ગયા. તે વાત ચોરે સાંભળી હતી, એટલે અદૃશ્યપણે મકાનમાં દાખલ થઈ ઓશીકા નીચેથી કપડાં હરી લીધાં. અને ગધેડા ઉપર કપડાં ભરી ચોરે નગરના દરવાજે આવી કહ્યુ, “ અરે પહેરેગીર દરવાજો ખાલ!”
રાજાની રજા હિ હાવાથી અત્યારે દરવાજો હુ ઉઘડે ! '” પહેરેગીરે કહ્યું.
'
આ રાજાનાં કપડાં ધોવાનાં છે તે જોતા નથી? કાલે આ કપડાં યાઇ રાજાને પાછાં આપવાનાં છે, માટે અત્યારે તે ધાવાંજ પડશે, તેથી જલ્દી દરવાજો ઉઘાડ ! ” કોઇ પણ હિંસાએ દરવાજો નહુ ઉઘડે અત્યારે!” “ તા આ કપડાં અહીંયાંજ મુકીને હુ જતા રહીશ કપડાં ચારાઈ જશે તેા કાલે તારી વાત. ” કપડાં મુકીને ચાલ્યા જતા ધેાખીને જોઇ કપડાં ચોરાવાના ભયથી તે રાજાની બીકથી દવાને દરવાજો ઉઘાડયા. પાછા ફરેલા ધેમાં પાતાના ગધેડાને લઇને દરવાજા બહાર કુવા તરફ ગયા.
૧૪૬
મેાટી પરોઢ થતાં જાગેલા ધામી રાજાનાં કપડાં ધોવા જવાની તૈયારી કરવા લાગ્યા, પણ કપડાંજ ન મળે. શેાધા શાધ કરી સૂમરાણ મચાવી. નજીકમાં ફરતા રાજા ત્યાં આવી પહોંચ્યા. “શું છે? શુ છે? ધીમેથી મેલ!' રાજાને આળખી શાંત થતા ધાણી મેલ્યા, આપનાં કપડાં લાવેલા તે આશીકે મુકીને સુતા તા ત્યાંથી કપડાં કાક ઉપાડી ગયું, બાપુ!
.(
""
,,
‘ચૂપ રહે, શાર મચાવીશ નહિ, હું તેની તપાસ કરૂ . રાજા નગરમાં ફરતા દરવાજા પાસે આવ્યા. પહેરેગીરને પૂછવાથી માલુમ પડયું કે, “ કપડાં ગધેડા ઉપર લાદી ધોળી જેવા એક માણસ નગરની બહાર ગયા છે. 2