SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ •૭૬ જૈન દર્શનને કર્મવાદ વર્ગણાના પ્રત્યેક સ્કંધોમાં પૂર્વની મહાવર્ગણાની ઉત્કૃષ્ટ (છેલ્લી) વર્ગણાના પ્રત્યેક સ્કંધોમાં જેટલી સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહ હોય તેના કરતાં એક પરમાણું અધિક હોય. ગ્રહણ યોગ્ય મહાવર્ગણાની જઘન્ય વર્ગના પ્રત્યેક સ્કે ધોમાં રહેલ પરમાણુસમૂહ કરતાં, અન્ય વર્ગણાઓમાં કમેકમે એકએક પરમાણુની વૃદ્ધિના હિસાબે તે તે મહાવર્ગણની ઉત્કૃષ્ટવર્ગણાના દરેક કધોમાં વિશેષાધિક પરમાણુ સમૂહ હોય. અહિં વિશેષાધિક એટલે અનંતમા ભાગે - અધિક. અગ્રહણ યોગ્ય મહાવર્ગણાની જઘન્યવર્ગણના પ્રત્યેક સ્કમાં રહેલ પરમાણસમુહ કરતાં, અન્ય વર્ગણએમાં કમેકમે એકએક પરમાણુની વૃદ્ધિના હિસાબે તે તે મહાવર્ગણની ઉત્કૃષ્ટવણના દરેક સ્કંધમા અનંતગુણ (અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણુ સંખ્યા વડે ગુણતાં જેટલા પરમાણુ થાય તેટલા) સિદ્ધના જ અનંત કે ગુણતાં પરમાણુ છે પૂર્વની મહાવર્ગણની ઉત્કૃષ્ટ વર્ગણના પ્રત્યેક સ્કમાં રહેલા પરમાણુ કરતાં, તે પછીની મહાવર્ગણની ઉતકૃષ્ટ વગણના પ્રત્યેક સર્કમાં પરમાણુની સંખ્યા જેટલી વધારે હિય, તે સંખ્યા પ્રમાણે દરેક મહાવર્ગની પેટાવર્ગણાની સંખ્યા થાય. જેમકે અસત્ કલ્પનાએ કઈ પૂવની મહા-વણાની ઉત્કૃષ્ટ (છેલ્લી) પેટાવર્ગણના સ્ક, પાંચ પરમાણુના સમૂહવાળા હોય, અને તેના પછીની મહાવર્ગણાની ઉત્કૃષ્ટ વગણના પ્રત્યેક સ્ક ધ પચવીસ પરમાણુના
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy