SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ પ્રવૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ ૨૯૩ નવ નેકષાય સિવાયની) ક્ષપશમપણે વેદી શકાય છે, પરંતુ વિપાકેદયના ટાઈમે એટલે સ્વરૂપે ઉદય વખતે તે ગુણને અંશે પણ પ્રગટ થવા દેતી નથી. જેથી પ્રદેશોદયપણે એટલે પરરૂપે થતા ભેગવટા ટાઈમે તેને ક્ષયોપશમ હેઈ શકે છે. તેથી તેને દેશઘાતી કહી શકાય નહિં. ઘાતકર્મના આ પ્રમાણે બે વિભાગે છે. ૧. સર્વઘાતી અને ૨. દેશઘાતી. મતિજ્ઞાનાવરણીય–શુતજ્ઞાનાવરણીય અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય તથા અચક્ષુદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, સંજ્વલનના ક્રોધમાન-માયા લેભ, નવનેકષાય, અને પાંચ અંતરાય, એ પચવીસ પ્રકૃતિએ દેશઘાતી છે. કેવલજ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણીય, પ્રથમના બાર કષાય, મિથ્યાત્વમેહનીય તથા પાંચનિંદ્રા,એ, વીસ પ્રકૃતિઓ સર્વઘાતી છે. સર્વઘાતી પ્રકૃતિઓને ઉદય ગુણને સર્વથા રેકે છે, અને દેશઘાતી પ્રકૃતિઓ ગુણના એક દેશને હેતુ વિપાકી કર્મપ્રકૃતિએ – જ્ઞાનદર્શનાદિ આત્મિક ગુણના ઘાત કરનારી અને ઘાત નહિ કરનારીની અપેક્ષાએ, જૈનદર્શનકારોએ કર્મપ્રકૃતિઓનું ઘાતિ અને અઘાતિ રૂપે બે વિભાગમાં વર્ગીકરણ કર્યું, તેમ કર્મને વિપાકેદય અમુક હેતુએ પ્રાપ્ત થતું હોવાને
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy