SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જૈન દર્શનના વાદ આત્મ જાગૃતિપૂર્વક થઈ નથી. આ સર્વ કહેવા ઉપરથી ફલિતાથ એ થયેા કે, પેાતાની ફરજ બજાવતી વખતે ઉપશમના આશ્રય લેવા નહિ, પણ પેાતાને માથે તેવા પ્રસંગે આવી પડચા હાય તો તે સહન કરવા, અને તે કસોટીમાંથી પસાર થવા, તથા આત્મજ્ઞાનના આગળ વધવા સારૂ ઉપશમના આશ્રય કરવા. માગ માં loser t હવે સમ્યક્ત્વનું બીજું લક્ષણ “સવેગ” છે. સમ્યક્ત્વી જીવ મેાક્ષ સિવાય બીજી કોઈ ચીજની ઝંખના કે પ્રાર્થના ન કરે. વ્રત-તપ વિગેરે કેવળ મેાક્ષની ઇચ્છાએ જ કરે, મેાક્ષની ઇચ્છા પણ અદ્વિતિય જ હાય. માક્ષ સિવાય બધી લગનીએ છૂટી જાય ત્યારે જ મેાક્ષની ઇચ્છાને અદ્વિતિય કહેવાય. મેાક્ષની પણ ઈચ્છા, અને મોક્ષની જ ઈચ્છા, એ બન્નેમાં ફેર છે. મેાક્ષની પણ ઈચ્છા છે, તેમાં મેાક્ષની ઈચ્છા તે છેજ, પણ સાથે સાથે ઇંદ્રચક્રવત્તિનાં સુખાદિ ભૌતિક સુખની ઈચ્છા પણ વત્તી રહી છે જ્યારે મેાક્ષની જ ઇચ્છામાં તે કોઈપણ ભૌતિક સુખની ઈચ્છા, છેજ નહિ એક પુદ્ગલપરાવત્ત શેષ સંસારમાં તા મેાક્ષ પણ જોઇએ છે, એ ભાવના વત્તતી હાય છે. પરંતુ મેાક્ષ જ જોઇએ છે, એ ભાવના તો અપુદૂગલ પરાવત્ત શેષ સસારકાળમાં જ થાય. નારકી અને તિય "ચ ગતિથી તે ઉદ્વેગ, મિથ્યાત્વીને પણ છે, પર`તુ સાથે સાથે દેવગતિ અને મનુષ્યગતિ પ્રત્યે ઉદ્વેગ તે સમ્યક્ત્વીને જ હાય. કારણ કે સમ્યક્ત્વી તે! એજ સમજે છે કે ચારે
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy