SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ (४०) मोहनचरिते द्वितीयः सर्गः। अन्यदार्या सुन्दरी सा विवेकाविशदाशया ॥ जित्वा सुर्जयं स्नेहं नर्तारमिदमब्रवीत् ॥६॥ यदि स्वयमयं सूनु-विदायास्मान्व्रजेत्तदा ॥ शोकाम्बुधौ मऊतां नः शरणं को नवे[वि ॥७॥ सुपात्रं यतिनं वीदय स्वयमेव वयं यदि ॥ तनयं वितरेमैनं मनाग्मुःखं तदा नवेत् ॥ ॥ एवं श्रवणयोस्तस्य पपात स्त्रीवचस्तदा ॥ विधीयतां कथं कार्य-मेवं चिन्ताकुलोऽनवत्॥॥ चिन्तयित्वा चिरं सोऽथ विवेकामनमानसः॥ अजानादारवचनं तदात्वे चायतौ हितम् ॥ ७० ॥ गृहीत्वेमं सुतं सम्यक् कः पालयितुमर्हति ॥ ध्यायन्नेवमथो नाग-पुरस्यास्मरदप्यसौ ॥१॥ (૭૫) વિવેકથી શુદ્ધમનવાળી સતી સુંદરીએ સહેજમાં જીતી શકાય નહીં એવા પણ પુત્રના સ્નેહને જીતીને એક વખતે બદારમલને આવું વચન કહ્યું કે – (૭૬) “એ આપણો પુત્ર એની મેળેજ જે અમને મૂકી જશે તો શેકરૂપી સમુદ્રમાં ડૂબી રહેલા એવા અમોને આ જગતમાં કોણ શરણ છે? (૭૭) વાસ્તે આપણેજ કેઈસુપાત્ર જતિ જોઈ તેને આ પુત્ર आपाशुंता अमने स्थित् मात्र हु५ थशे." (७८ ) से सुंदरीतुं - ચન કાને સાંભળીને “હવે પ્રસ્તુત કોમ શીરીતે કરવું એવી ચિંતામાં બદારમલ પડ્યા. (૭૯) ઘણું કાળસૂધી વિચાર કર્યાથી વિવેક ઉપજે, ત્યારે બદારમલનું ચિત્ત શુદ્ધ થઈ ગયું, તેથી સુંદરીનું વચન વર્તમાન તથા ભાવી કાલમાં હિતકારી છે, એવો તેણે નિશ્ચય કર્યો. (૮૧) “આ મારા પુત્રને અંગીકાર કરીને એનું સારી રીતે રક્ષણ કરવા લાયક કેણ છે.” એવો વિચાર કરતાં બદારમલજીને નાગર યાદ આવ્યું. (૮૧)
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy