________________
વૃદ્ધાની કથા
એ પ્રમાણે ભાવની વિશુદ્ધિથી કે અવિશુદ્ધિથી સન્માન અને અસન્માન જાવુ.
ઉપદેશ–ધી અને ચામડાં ખરીઢનારાઓનું સન્માન અને અપમાન જાણીને ‘ભાવશુદ્ધિમાં હમેશાં યત્ન કરવા જોઈએ. (પરિણામને અનુલક્ષીને સન્માન અને અપમાન ઉપર વૃદ્ધાની કથા સમાપ્ત.)