SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम् ભાવાર્થ કલથીની દાળથી જેમ મગની દાળ અધિક છે. કપાસના વથી જેમ રેશમી વસ્ત્ર અધિક છે અને મૃણમય પાત્રથી જેમ હિરણ્ય પાત્ર અધિક છે. તેમ મારાથી ગુણવડે અધિક એવા તેઓ યે પામે છે. ૧૫૪ વિ–ૌચ, , ભિવ, પૃષય એ પ્રત્યયાંતરૂપ દર્શાવ્યા છે. श्राहान स्तुत्वेत्यकृत सुलसामुख्यदेशायिकाणाम् स्तोत्रं स्फीतीनवदमलधीस्वीकृतौचित्तवृतिः । हृष्यच्चेति नवति सुजनों नीरजीनाव मिच्नु र्दष्ट्वा योग्या नवमातिचरः स्यात्पुनों कदाचित् ॥१५५ ભાવાર્થ– એવી રીતે શ્રમણોપાસક શ્રાવકની સ્તુતિ કરીને તેમણે સુલાસા વિગેરે આર્ય સ્ત્રીઓનું સ્તંત્ર કરવા માંડયું અને તે વિશે વિસ્તાર પામતી નિર્મલ બુદ્ધિને સ્વીકાર કરવાને ચિત્ત વૃત્તિ પ્રવર્તા. સજ્જન પુરૂષ રજોગુણે રહિત થવાને હર્ષ પામે છે. યોગ્ય માણસને જઇ સજજન કદિપણ અવજ્ઞા કરવામાં તત્પર થતો નથી. ૧૫૫ વિ–ની માવ, એ પ્રત્યય ઉપરથી સિદ્ધ થયેલું રૂપ છે. ... अनरूलवंति सुमनीनवंति विरहीनवंति च यशोनिः । - चतुः कृतजिनवचसा नराः सतीनां विलोकनादासाम् | | પહ || ભાવાર્થ– શ્રી જિન વચનને ચક્ષુથી જોનારી એ સતીના દર્શન કરવાથી પુરૂ થશવડે નિર્દોષ, ઉત્તમ માનવાલા અને પ્રકાશમાન થાય છે. ૧૫૬ વિક–ગમવંતિ, સુગમવંતિ, વિમવંતિ એ પ્રત્યયાત રૂપ દશાવ્યા છે.
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy