SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ श्रेणिकचरितम् . પૂર એવું રાજગૃહ નામે નગર છે. જેની અંદર આવેલા ઘર મેહેલની લક્ષ્મી અને વાસુદેવની લક્ષ્મીથી પરિપૂર્ણ છે. ૩૪ વિશેષાર્થ—અહિં કુપા , હૈ, એ વ્યાકરણના જાણવાગ્ય રૂપ દર્શાવ્યા છે. पिये पद व श्रावहुलेऽत्र तदानघाः । हिगव्यूतिस्पृशो जैन्यः कस्मै नो अरुचन् गिरः ॥३॥* ભાવાર્થ – પિતૃઓના પક્ષની જેમ બહુ શ્રાદ્ધવાલા એ નગરમાં નિર્દોષ અને એક જન સુધી સંભલાય તેવી જૈન વણી કેને રૂચિ કરે તેવી ન હતી. ૩૫ વિશેષાર્થઅહિ પૂતિ, ગવન, એ સંધિનારુ૫ દર્શાવ્યા છે.. इति द्वितीयः सधिः। अ अपेंहि दृशो मार्गादि ईक्षा जातु मास्तु ते ।। નિષ્ટ સ્વીકાર્ન મા પુર્વ વિલ અને તે દ્દ | ईषतुः पितरौ यौ त्वामूषतुर्नरके हिं तौ । ગ્રાહુત્તેિ નીવિત રહે ત્યાં તેનું યે નકૂચતાઃ | ૐ It अमज्जयस्त्वं स्वकुलं सिझज्ज्वलमपन्विव । इत्यनिषंगपरुषं श्रूयते नात्र नाषितम् ॥ ३ ॥ ભાવાર્થ – તું દષ્ટિનામાર્ગથી દૂર જ ” “તારી દૃષ્ટિ હશે નહી ? “ અહિંથી હમઃ ભુજ ઊઠી જા ” “ આવી રીતે તું માનીશ નહી ” “ જે માતાપિતાએ તારી ઈછા કરી હતી તે માતા પિતા નરકે પડયા છે” જે તારી સ્તુતિ કરવાને ઉજમાલ થયા છે, તેઓએ જીવતમાં ઝેર ખાધું છે” “તેં તારા ઉજવલ કુલને ડુબાવી દીધુ છે? આ પ્રમાણે કઠોર ભાષણ જે નગરમાં સાંભળવામાં આવતું ન હતું. ૩૬-૩૭-૩૮ * અહિં અન્યમતિઓના પિતૃઓનો પક્ષ લેવાનો છે. તેઓ ભાદરવા માસના કૃષ્ણપક્ષને શ્રાદ્ધપક્ષ કહે છે. બીજે પક્ષે શ્રાદ્ધ એટલે શ્રાવક લેવા.
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy