SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ . રજોગુણની વિશેષ વૃદ્ધિ થયે લેભ, પ્રવૃત્તિ, કર્મોના આરંભ, અશાન્તિ અને ઇચ્છા ઉત્પન્ન થાય છે. ચિત્તમાં તમેગુણની વિશેષ વૃદ્ધિ થયે જ અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ તથા મેાહ ઉપજે છે. આ ઉપરથી સમજાશે કે ચિત્તમાં સત્ત્વગુણ પ્રધાન હેાવા છતાં જ્યારે તેમાં રજસ્ અને તમર્સ વિશેષ વ્યાપે છે અને સત્ત્વને ગૌણ બનાવી પેાતે પ્રધાન ખને છે, ત્યારે તેની ક્ષિપ્ત, વિક્ષિપ્ત તથા મૂઢ દશા થાય છે, અને ઉપર જણાવેલા આઠે દેષા પેાતાના વ્યાપાર ચલાવે છે. ચિત્ત ત્રણે ગુણાનું બનેલું હાવા છતાં એ ગુણામાં પ્રધાન કે ગૌણ બનવાનેા ધમ રહેલા છેઃ જ્યારે ચિત્તની સ્થિતિ એવી થાય કે તેમાં સત્ત્વગુણ જ પ્રધાન અને અને રજસ્તમમ્ નું તિરેાધાન થાય ત્યારે જ ઉપર જણાવેલા દેાષા સ્વભાવની સાથે જન્મેલા હેાવા છતાં તિરોધાન પામે અને ચિત્તક્ષેત્ર ધ્યાનરૂપી ચેાગપ્રક્રિયાને માટે વિશુદ્ધ બની રહે. ચિત્તની એવી નિર્દોષ અવસ્થા ત્યારે જ સિદ્ધ થાય કે જ્યારે તે સત્ત્વપ્રધાન અને અર્થાત્ એકાગ્ર અને નિરૂદ્ધ બને. પત ંજલિએ યોગશ્ચિત્તવૃત્તિનિરોધઃ એવું જે એક મહત્ત્વનું સૂત્ર કહ્યું છે તે નિરૈધ આવી દોષરહિત કિંવા એકાગ્ર અને નિરૂદ્ધ ચિત્તાવસ્થામાં જ શક્ય છે. (૧૯૦-૧૯૧) અભ્યાસ [ચિત્તની દેખરહિત કિવા સમસ્થિતિ પ્રાપ્ત કરવા માટે શું કરવું ? પતંજલિ તે દાષા દૂર કરવાને-તસ્કૃતિષેધાથૅમેજતત્ત્વાભ્યાસ:-એમ એક તત્ત્વને કરવાનું કહે છે. એ એક તત્ત્વ કર્યું? તે જૂદાં જૂદાં તત્ત્વા સૂચવે છે, અને તેમાં વીતાવિષય ઉત્તમ્ તથા ચયામિમતધ્યાનાર્ ને પણ સમાવેશ કરે છે. આ એક્ અભ્યાસની શ્રેણી ગ્રંથકારે ગ્રહણ કરી છે અને તદ્વિષયક વિધાનમાં આગળ વધવા માટે ધ્યાનસિદ્ધિના અવલખન રૂપ આસસિદ્ધિ વિષે પહેલાં કહે છે. ] ઞાનનાના। ?૨૨ ॥ पर्यङ्कोस्कटिकाब्जवज्रलकुटाङ्गोत्सर्गवीरासनगोदोहासनभद्रकासनमिति ध्यानासनान्यचिरे ॥
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy