SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થો છે કે નહિ, એ પ્રમાણે શંકા કરી સર્વથા નિશ્ચિત પણે જાણતા નથી. પ્રતીપ મિથ્યાત્વનું સ્વરૂપ पयोयुतं शर्करया कटूयते यथैव पित्तज्वरभावितेजने तथैवतत्त्वं विपरीतमंगिनः प्रतीप मिथ्यात्व दृशो विभासते ॥ १३४ ॥ જેમ શર્કરા, મિશ્રીત દુધ પણ પિતજ્વરથી પીડાતા પ્રાણીને કડવું લાગે છે, તેમ પ્રતીપ મિષાદથી જીવને (શુદ્ધ) તત્વ વિપરીતપણે ભાસે છે. ગૃહીત મિથ્યાત્વનું સ્વરૂપ प्रपूरितवर्मल वैर्यथाशनं - મંડસ્ટથમ તઃ સમિતિ कुहेतु दृष्टांत वचः प्रपूरितो જિનેર તત્વ વિતી ગઇ રર .. માંસના ટુકડાઓથી ભરાયેલું છે ઉદર જેનું એ ચમાર અને કુતરે, જેમ ઉત્તમ અન્નને ઈચ્છતા નથી, ખરાબ માને છે, તેમ કુહેતુ, કુદષ્ટાંત અને કવચનથી સંતોષ પામેલા છે અનેંદ્ર તત્વને ખોટું માને છે. નિસર્ગ મિથ્યાત્વનું સ્વરૂપ यथांधकारांघपटातोजनो विचित्र चित्रं न विलोकितुं क्षमः
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy