SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ જઠર નરેશ્વરને વશ થએલો પ્રાણી, જે દુખ નિમિત્ત અને લજજાવનાર કૃત્ય આ દુનિઆમાં છે તે સર્વે કરે છે. अर्थः कामो धर्मों मोक्षः सर्वे भवन्ति पुरुषस्य । तावद्यावत्पीडां जाठरवहिन विदधाति ॥ ३९५॥ જ્યાં સુધી જઠરાનલ પીડા કરતું નથી ત્યાં સુધી જે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ સર્વે પુરૂષાર્થ મનુષ્ય સાધે છે. एवं सर्वजनानां दुःखकरं जठरशिखिनमतिविषमं ।। संतोषजलैरमलैः शमयन्ति यतीश्वरा ये ते ॥ ३९६ ॥ આ પ્રમાણે આવી રીતે સર્વ જનને દુખકર જઠર રૂપી વિષમાગ્નિને જેઓ શુદ્ધ સંતોષરૂપી જલથી સમાવે છે તે યતીશ્વર છે. ज्वलितेऽपि जठरहुतभुजि कृतकारितमोदितैन वाहारैः। कुर्वन्ति जठरपूर्ण मुनिवृषभा ये नमस्तेभ्यः ॥ ३९७ ॥ જઠરાનલ દુખતો હોય છતાં પણ કૃત, કારિત, અને અનુદિત એ ત્રણ પ્રકારના આહારથી જે મુનિવૃષભે જઠર પૂર્ણ નથી કરતા તેને નમસ્કાર થાઓ. तावत्कुरुते पापं जाठरवह्निन शाम्यते यावत् । धृतिवारिणा शमित्वा तं यतयः पापतो विरताः ॥ ३९८ ॥ જ્યાં સુધી જઠરાનલ શાન્ત થયે નથી ત્યાં સુધી લોકો પા૫ કરે છે, ધૃતિ જલથી તેને શાન્તવન કરી ચતિઓ પાપથી વિરત થાય છે.
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy