SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ द्वीपे चात्र समुद्रे धरणीधरमस्तके दिशामन्ते । या कूपेऽपि विधि रत्नं योजयति जन्मवतां ॥ ३५९ ॥ દ્વીપમાં, સમુદ્રમાં, પર્વત મસ્તકે, દિશાઓને છેડે કે કુવામાં પડેલા રત્નને વિધિજ મનુષ્યાને ચેાજી આપે છે. विपदोsपि पुण्यभाजां जायन्ते संपदोऽत्र जन्मवतां । पापविपाकाद्विपदो जायन्ते संपदोऽपि सदा ॥ ३६० ॥ પુણ્યશાલી પુરૂષોને વિપદ્ પણ સંપદ્ તુલ્ય થાય છે અને પાપ વિપાકથી, સંપન્ પણ સદા વિપદ્ તુલ્ય થાય છે. चित्रयति यन्मयूरान्हरितयति शुकान्बकान्सितीकुरुते । कर्मैव तत्करिष्यति सुखासुखं किं मनः खेदैः || ३६१ ॥ જે કમાઁ મેરને ચિત્રે છે, પાપટને હરીત-લીલા મનાવે છે, તેમજ બગલાને સફેદ બનાવે છે, તેજ ક સુખ અને અસુખ કરશે તે મનમાં ખેદ કરવાથી શે લાભ? अन्यत्कृत्यं मनुजश्चिन्तयति दिवानिशं विशुद्धधिया ॥ वेधा विदधात्यन्यत्स्वामी च न शक्यते धर्तुम् || ३६२ ॥ મનુષ્ય અહોનિશ વિશુદ્ધ બુદ્ધિથી ચિન્તવે છે કાંઈ, અને કર્માં-દૈવ આપે છે કાંઇ, કે જે તેના સ્વામી ધારણ કરવાને પણ શક્તીમાન નથી. નેટ—(અત્ર દેવને ઉત્પન્ન કરનાર મનુષ્ય છે માટે તેને દૈવના સ્વામી કહ્યો.) द्वीपे जलनिधिमध्ये गहनवने वैरिणां समूहे ऽपि । रक्षति मर्त्ये सुकृतं पूर्वकृतं भृत्यवत् सततं ॥ ३६३ ॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy