SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ર यास्ता जिनेशाः कथयंति तिम्रो સુક્ષીવિદ્યુતાલિમેવધાઃ ॥૨૨॥ પેાતાના મન વચન અને કાયાને શુભ મામાં પ્રવર્તન કરાવવા રૂપ અથવા અશુભ માથી સુત્ર કથનાનુસાર નિવન કરાવવા રૂપ આ ત્રણ ગુપ્તિએ સમગ્ર કમઅધનને છેદી નાંખનારા જીનેશ્વરાએ કથન કરી છે. एवं चरित्रस्य चरित्रयुक्तै त्रयोदशांगस्य निवेदितस्य व्रतादिभेदेन भवति भेदाः सामायिकाद्याः पुनरेव पंच ॥ २३० ॥ એ પ્રમાણે ચારિત્ર યુકત મુનિયાએ પૂર્વે કહેલ, પંચ મહાવ્રત, પાંચ સમિતિ, તથા ત્રણ ગુપ્તિ એમ મલીને તેર પ્રકારના ચારિત્રના ભેદે દર્શાવ્યા, તથા મીજાપણ સામાયિક, છેદેપસ્થાપનિય, પરિહાર વિશુદ્ધક, સૂક્ષ્મ સપરાય, અને યથાખ્યાત એ રીતે ચારિત્રના પાંચ ભેદ કહ્યા છે. पंचाधिका विंशतिरस्तदोषै रुक्ताः कषायाः क्षयतः शमादा तेषां यथाख्यात चरित्रमुक्तं तन्मिश्रतायामितरं चतुष्कं ॥ २३१|| સામાયિકાઢિ પાંચ ભેદ પૈકી યથાખ્યાત નામનુ ચારિત્ર ક્રીષ માન આઢિ પચીસ કષાયાના ક્ષય થવાથી
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy