SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ - ૮૨ ... वरं कृतांताय निवेदितं स्वं પર ન ઉવાં તરવિકુ ર૦રૂા. ઉગ્ર દોષવાલું વિષ ભક્ષણ કરવું સારૂં, અતિ રોદ્ર અગ્નિને વિષે પ્રવેશ કર સાર, મૃત્યુદેવને પિતાનું નિવેદન કરવું સારું, પણ તત્વ અને વિવેક રહિત છવિતવ્ય સારૂં નથી. शौचक्षमासत्यतपोदमाद्या ___ गुणाः समस्ताः क्षणतश्चलंति ज्ञानेन हीनस्य नरस्य लोके वात्याहता वा तरवोऽपि मूलात् ॥२०४॥ પવનથી આહત થયેલાં વૃક્ષે જેમ મૂલમાંથી ચલાયમાન થાય છે, તેમ આ જગતમાં જ્ઞાન રહિત નરના શૌચ, ક્ષમા, સત્ય, તપ, દમ આદિ સમસ્ત ગુણે ક્ષણ માત્રમાં ચલાયમાન થાય છે. माता पिता बंधुजनः कलत्रं . पुत्रः सुहृद्भूमिपतिश्च तुष्टः न तत्सुखं कतुर्मलं नराणां " જ્ઞાનં ચવ રિચત મતોષ ર૦૧ , | દેને નાશ કરી નિશ્ચલ જ્ઞાન મનુષ્યને જે સુખ આપે છે. તે સુખ તુષ્ટમાન થયેલા માતા, પિતા, બંધુજન, ભાર્યા, પુત્ર, મિત્ર, અને રાજા પણ આપવા સમેથે થતા નથી.
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy