SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (७९) कज्जे भासइ भासं अणवज्जमकारणे न भासइ अ । विग्गहविसुत्तियपरिवज्जिओ अ जई भासणासमिओ ।। २९७ ।। અર્થ: (૧) જ્યારે આવશ્યક કાર્ય આવી પડ્યું હોય ત્યારે નિરવદ્ય બોલવું. (૨) નિરર્થક નહિ બોલવું.... એ ભાષાસમિતિ છે. ભાષાસમિતિયુક્ત આત્મા ઝઘડાઓથી અને આર્તધ્યાનથી મુક્ત રહી શકે છે. (૮૦) વાયાસણો મોયલો ય સોહે ! सो एसणाइसमिओ आजीवी अन्नहा होइ ।। २९८ ।। અર્થ : ગોચરી જવામાં બેતાલીસ દોષો લાગે અને ગોચરી વાપરતાં પાંચ દોષો લાગે. આ સુડતાલીશ દોષોથી રહિત જેનું જીવન હોય તે સાધુ કહેવાય. અન્યથા તે પેટ માટે ચરી ખાનારો નકલી સાધુ કહેવાય. (८१) पुब्बिं चर्पा परिक्खिय पमज्जिउं जो ठवेइ गिण्हइ वा । आयाणभंडमत्तनिक्खेवणाइ समिओ मुणी होइ ।। २९९ ।। અર્થ: પહેલાં ચક્ષુથી બરોબર સ્થાનને જોઈ લઈને પછી તે સ્થાનને રજોહરણથી પૂંજી લેવું અને પછી તે સ્થાને કાંઈક પણ મૂકવું કે ત્યાંથી કાંઈક લેવું. આ રીતે ગ્રહણ (આદાન) અને વસ્તુનું મૂકવું (નિક્ષેપણ) વગેરે જે મુનિ કરે તે આ સમિતિથી સમિત મુનિ કહેવાય. (८२) उच्चार-पासवण-खेल-जल्ल-सिंघाणए च पाणविही । સુવિફ૩૫ણે નિસિરતો દોફ તસ્લમો / રૂ૦૦ અર્થ : અંડિલ, માત્રુ, કફ, શરીરનો મેલ, નાકનો મેલ(ગુંગા), “ચ” શબ્દથી ભોજન વગેરે વિસર્જન કરવા લાયક વસ્તુઓને અત્યન્ત જંતુરહિત, વનસ્પતિરહિત જગ્યામાં વિસર્જન કરતો સાધુ પારિષ્ઠાપનિકા સમિતિથી સમિત કહેવાય છે. (८३) गुणदोसबहुविसेसं पयं पयं जाणिउण नीसेसं । दोसेसु जणो न विरज्जइत्ति कम्माण अहिगारो ।। ३१५ ।। અર્થ? મોક્ષપ્રાપક ગુણોમાં અને સંસારવર્ધક દોષોમાં જે મોટો ફરક છે તે ૫૦. જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy