SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ખરેખર મોહની ગાંઠ આત્મા સાથે બરોબર ચોંટી ગઈ લાગે છે. (५६) जाणइ य जहा मरिज्जइ अमरंतं पि हु जरा विणासेइ । न य उव्विग्गो लोगो अहो रहस्सं सुनिम्मायं ।। २०५।। અર્થ : લોકો જાણે છે કે સર્વ પ્રાણીઓ પોતાના આયુક્ષયે નિશ્ચિત કરવાના છે. વળી ન મરે તો ય તે પૂર્વે ઘડપણ તો વળગી જ પડવાનું છે. તો ય લોકો સંસારથી ઉદ્વેગ પામતા નથી. આ કેટલું મોટું આશ્ચર્ય કહેવાય ! વિધાતા વડે ગુપ્ત રીતે આ કેવું રહસ્ય નિર્માણ કરાયું છે! (૧૭) નો સેવ વિ ના થામ સાફ સુનો દોડું ! पावेइ वेमणस्सं दुक्खाणि अ अत्तदोसेणं ।। २११।। અર્થ : જે આત્મા કામનું સેવન કરે છે તે શું પામે છે? બિચારો, (૧) શક્તિનો ક્ષય કરે છે, (૨) દુર્બળ થાય છે, (૩) ચિત્તમાં ઉદ્વેગ રહે છે અને (૪) પોતાના દોષોથી પોતે દુ:ખી રહ્યા કરે છે. (५८) जे घरसरणपसत्ता छक्कायरिऊ सकिंचणा अजया । नवरं मोत्तुण घरं घरसंकमणं कयं तेहिं ।। २२०।। અર્થ : ઘરને ત્યાગેલો સાધુ જો ઘરની મરામતમાં લાગી પડેલો હોય, એથી જે ષડૂજીવનકાયનો હિંસક બન્યો હોય, જે ધન વગેરેનો સંગ્રહ કરતો હોય, જેનામાં જયણાધર્મ જણાતો ન હોય એના માટે તો એમ કહેવું પડે કે તેણે એક ઘર મૂકીને બીજા ઘરમાં પ્રવેશ કર્યો. (५९) उस्सुत्तमायरंतो बंधइ कम्मं सुचिक्कणं जीवो । संसारं च पवड्डइ मायामोसं च कुव्वइ य ।। २२१ ।। અર્થ : સૂત્રવિરુદ્ધ આચરણ કરતો આત્મા નિકાચિત કર્મબંધ કરી દે છે. એથી એનો સંસાર ખૂબ વધી જાય છે. બિચારો, માયા-મૃષાનો ભોગ બને છે. (૬૦) કાનાવો સંવાસો વીસમો સંથવો પનો . हीणायारेहिं समं सव्वजिणिंदेहिं पडिकुट्ठो ।। २२३ ।। અર્થ : હિન આચરણવાળા પાસત્કાદિકની સાથે વાતચીત કરવી, ભેગા જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉપદેશમાળા) ૪૫
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy