SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : જેને ગુર પાસેથી કોઈ શાસ્ત્રબોધ કે હિતશિક્ષા મળી નથી, જે પોતાની સ્વછંદ બુદ્ધિથી જ બધું ગોઠવી લે છે અને ચિન્તન કરે છે તે આત્માનું પરલોકે હિત (જિનશાસનયુક્ત સદ્ગતિની પ્રાપ્તિ) શી રીતે થાય? (६) पडिवज्जिउण दोसे नियए सम्मं च पायवडियाए । तो किर मिगावइए उप्पन्नं केवलं नाणं ।। ३४।। અર્થ : પોતાના દોષનો સારી રીતે સ્વીકાર કરેલા, ગુરુ ચંદનબાળાજીના પગમાં પડી ગયેલા મૃગાવતીજીને કૈવલ્ય ઉત્પન્ન થયું. (૭) સાહારે સુકું ય રાવલનું રુપાળોણું साहूण नाहिगारो अहिगारो धम्मकज्जेसु ।। ४०।। અર્થ: સુંદર આહારમાં, અનુકૂળ સુખોમાં, સુંદર આવાસોમાં, ઉદ્યાનોમાં અને મોહક વસ્ત્રાદિમાં આસક્તિ કરવાનો સાધુને અધિકાર નથી. માત્ર તપ, સ્વાધ્યાય, સાધુ-કરણી આદિ ધર્મકાર્યોમાં જ તેનો અધિકાર છે. (૮) સ૬ તારમહમણુ વ નવા વિ મુનિ ! अवि ते सरीरपीडं सहंति न लहंति य विरुद्धं ।। ४१ ।। અર્થ : સાધુ જંગલમાં હોય કે મહાભયની સ્થિતિમાં હોય તો ય બધી તન મનની પીડા સહી લે છે પણ તેને દૂર કરવા માટે અનેષણીય (દોષિત) તો નથી જ લેતા. (૧) ઉતેવરપુરવક્તવાહિદિ વરસરિદ્ધિ સિદી ! कामेहिं बहुविहेहिं य छंदिज्जंता वि नेच्छन्ति ।। ४९।। અર્થ : અન્તઃપુર, નગરો, લશ્કરો, હાથી વગેરે વાહનો, પુષ્કળ ધનના ભંડારો અને ઘણી જાતના પાંચ ઈન્દ્રિયોના ભોગસુખો મહામુનિઓને સમર્પિત કરાય - ખૂબ કાકલુદીપૂર્વક-તો ય તેઓ તેને ઈચ્છતા નથી. (१०) रायकुलेसु वि जाया भीया जरमरणगब्भवसहीणं । साहु सहंति सव्वं नीयाण वि पेसपेसाणं ।। ५६।। અર્થ : રાજકુળોમાં ઉત્પન્ન થઈને વૈરાગ્ય પામેલા પુણ્યાત્માઓ તમામ ૩૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy