SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ વિપત્તિઓ પામે છે. આ બધું જોઈ અમને ખૂબ દુઃખ થાય છે પણ અમે શું કરીએ ? શું બોલીએ ? ખરેખર આ આખું ય વિશ્વ સેંકડો પ્રકારના દુઃખો, સંક્લેશોથી વ્યાકુળ બનેલું છે. (६०) स्वयं खनन्तः स्वकरण गर्तान्, मध्ये स्वयं तत्र तथा पतन्ति । यथा ततो निष्क्रमणं तु दूरेऽधोऽधः प्रपाताद्विरमन्ति नैव ।। અર્થ : બિચારા આ અજ્ઞાની જીવો ! ખોટા કાર્યો કરવા દ્વારા તેઓ પોતાના જ હાથે મોટો ખાડો ખોદે છે. અને પછી જાતે જ એ ખાડામાં એવા તો પડે છે કે એમાંથી બહાર નીકળવાની વાત તો દૂર રહો પણ નીચે ને નીચે પડતા અટક્તા પણ નથી. વધુ ને વધુ અંદર પડ્યા જ કરે (६१) शृण्वन्ति ये नैव हितोपदेशम्, न धर्मलेशं मनसा स्पृशन्ति । रुजः कथङकारमथापनेयास्तेषामुपायस्त्वयमेक एव ।। અર્થ : રે ! જેઓ અમારા વડે અપાતા હિતોપદેશને ય સાંભળતા નથી, મનથી ય નાનકડા ધર્મને ય જેઓ સ્પર્શતા નથી તેઓના રોગો, દુઃખો, દોષો શી રીતે અમારે દૂર કરવા ? કેમકે હિતોપદેશશ્રવણ, ધર્મારાધના એ જ એકમાત્ર રોગાદિનાશનો ઉપાય છે. એ તો આ જીવો આચરતા જ નથી. (દર) પરવું પ્રતીકારવં ધ્યાત્તિ યે રિ | लभन्ते निर्विकारं ते सुखमायतिसुन्दरम् ।। અર્થ : આ પ્રમાણે જેઓ પારકાના દુઃખોનો નાશ કરવાનો વિચાર પોતાના હૃદયમાં કર્યા કરે છે તેઓ પરિણામમાં પણ સુંદર એવા નિર્વિકાર, સ્વચ્છ, શુદ્ધ સુખને પામે છે. (૬૩) વરિદરળીયો ગુજરવિવેદી, શ્રમતિ રો મતિમન્નમ્ | सुगुरुवचः सकृदपि परिपीतम्, प्रथयति परमानन्दं रे ।। અર્થ : શું કરવું કે શું ન કરવું? વગેરે વિવેકબુદ્ધિ જે ગુરુ પાસે નથી એ અવિવેકી ગુરુનો ત્યાગ કરવો જોઈએ, કેમકે એ ગુરુ તો જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ) ૧૭૭
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy