SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી વિજયધર્મધુરધરસૂરીશ્વર-વિરચિતા ૧૦. આત્મબોધ-પંચવિંશતિકા (રત્નાકરપંચવિંશિતિકાન્તિમપાદપૂર્તિ-સ્વરૂપ) ગૂર્જરપદ્યાનુવાદ-સમન્વિતા અનુવાદકાર શાસ્ત્રવિશારદ-કવિરત્ન-પીયૂષપાણિ-પૂજ્યપાદાચાર્ય મહારાજશ્રી વિજયામૃતસૂરીશ્વર-પટ્ટાલંકાર-સૌજન્યપૂર્ણ આચાર્યશ્રી વિજયદેવસૂરિજી મહારાજના વિદ્વાન્ શિષ્યરત્ન મુનિશ્રી હેમચંદ્રવિજયજી વર્તમાન - આચાર્યશ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મહારાજ સં. ૨૦૬૨ હડહડતા આ કલિકાળમાં પરમાત્માની ભક્તિએ ખરેખર અમૃત સમાન છે. પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે શ્રુત સાગરના અવગાહનથી પ્રાપ્ત થયેલા સારતરીકે - પરમાનન્દે સંપત્તિના બીજ રૂપે ભગવાનની ભક્તિને જણાવી છે. आत्मबोध पंचविंशतिका હે ભગવન્ ! મને ભવ સમુદ્રથી પાર કરો. 273
SR No.022616
Book TitleVividh Haim Rachna Samucchay
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages332
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy