SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન ગચ્છાધિપતિ શાંતમૂર્તિ આચાર્ય દેવ શ્રી કૈલાસસાગર સૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવતી પ. પૂ. સાધ્વીશ્રી કુસુમ શ્રીજી મહારાજની પાંચસા આય'ખિલની તપશ્ચર્યાની પૂર્ણાહૂતિ નિમિત્તે આ ઉત્તરાધ્યયનસૂત્ર પ્રકાશિત કરતાં ખુબ આનંદ અનુભવીએ છીએ. ઉત્તરાધ્યયનસૂત્ર આપણા પરમપાવન આગમગ થા પકી સુંદર વૈરાગ્યથી ભરપુર ઉત્તમ આગમ ગ્રંથ છે. ચાતુર્માસ રહેલ પૂ. મુનિભગવંતા આ ગ્રંથનું ચાતુર્માસ દરમિયાન ઘણી જગ્યાએ વાંચન કરે છે. આ ગ્રંથમાં કપિલ મુનિ, નમિરાર્ષિ, હરિકેશી મુનિ વિગેરેના દૃષ્ટાન્તા તથા દશદૃષ્ટાન્ત દુલ ભ મનુષ્ય ભવ વિગેરે વિવિધ વિષયાનુ પ્રતિપાદન છે. આ ગ્રંથ ૫૨મમ ગલરૂપ છે. જે સાધુ સાધ્વીજી ભગવંતા મૂળગ્રંથનું સ્મરણ કરતા હોય કે વાંચતા હોય તેમને આ ગ્રંથ ખુબ ઉપયાગી નીવડશે તેમ આશા રાખીએ છીએ. પ. પૂ. ગચ્છાધિપતિ આ. દેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી આ ગ્રંથ પ્રકાશિત કરવામાં આવે છે તેમની પ્રેરણા બદલ અમે પૂ. આ. મા માનીએ છીએ. આભાર લિ. શ્રી પુરુષાદાનીય પાર્શ્વનાથ શ્વે. મૂ. જૈન સંધ દેવકીનંદન સે।સાયટી અમદાવાદ
SR No.022569
Book TitleUttaradhyayan Sutra Mul Path
Original Sutra AuthorN/A
AuthorPurushudaniya Parshwanath SMP Jain Sangh
PublisherPurushudaniya Parshwanath SMP Jain Sangh
Publication Year1984
Total Pages200
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy