________________
૨૨
(
શ્રી રથનેમીય અધ્યયન
સોરિયપુરર્મોિ નયરે, આસિ રાયા મહિઢિએ; વસુદેવ ત્તિ નામેણે રાયલ ખણસંજુએ. ૧ તસ્સ ભજ્જા દુવે આસી, રોહિણી દેવઈ તહા; તાસિં દોહે પિ દો પુત્તા, ઇટ્ટા રામ-કેસવા. ૨ સોરિય-પુરન્મિ નયરે, આસિ રાયા મહિઢએ; સમુદ્દવિજએ નામ, રાયલખણસંજુએ. ૩ તસ્સ ભજ્જા સિવા નામ, તીસે પુત્તે મહાયસે; ભગવે અરિટ્ટનેમિ ત્તિ, લોગનાહે દમીસરે. ૪ સો રિઢ-નેમિનામો ઉં, લખણસ્મરસંજુઓ; અટ્ટસહસ્સલખણ-ધરો, ગોયમો કાલગચ્છવી. ૫ વર્જરિસહસંઘયણો, સમચરિંસો ઝસોદરો; તસ્સ રાઈમઈકન્ન, ભજજં જાય છે કે સવો. ૬ અહ સા રાયવરકન્ના, સુસીલા ચારુપેહિણી; સવ્વલખણ સંપન્ના, વિજુસોયામણિપ્પભા. ૭ અહાડડહ જણઓ તીસે, વાસુદેવ મહિઢિયં; દહાડડગચ્છઉ કુમારો, જા સે કન્ન દલામહં. ૮