SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને સો વર્ષમાં તે પોતાના મૂળ ધર્મમાં ભળી જશે.'' જગતના વિદ્યમાન ધર્મોના પુસ્તકોમાં પણ એ ધ્વનિ મૂકેલ છે. પરમાણંદ કાપડિયાના અમદાવાદના ભાષણમાં પણ એ ધ્વનિ છે. હમણાં એક જૈનેતર વિદ્વાનના ભાષણમાં પણ “જૈનોને પૂજારી તરીકે હિંદુ બ્રાહ્મણો રાખવા પડે છે, માટે જૈનધર્મને મૂળ હિંદુ ધર્મમાં ભળી જવું પડશે.' એ ધ્વનિના ભાષણની સમાલોચના જૈનપત્રના અગ્રલેખમાં જ હતી. શા. મનસુખ રવજીએ જૈનકોમનો મૃત્યુઘંટ નામનો લેખ લખ્યો હતો. આપણા યુવાનો મારફત સંપ્રદાયોનો નાશ કરે. હિંદુઓ, જૈન, બૌદ્ધ વગેરેનો નાશ કરે અને ખ્રિસ્તીઓ બધાનો નાશ કરે અને વિશ્વધર્મપરિષદનું ધ્યેય સિદ્ધ થાય. : આ માટે હે એકાન્તત ઃ શાસનભક્ત નરવીર ! તારું શું કર્તવ્ય ! તે આ ઉપરથી તું સમજી લેજે. ૧. વિશ્વધર્મપરિષદના કાર્યમાં ટેકો ન આપવો જોઈએ. ૨. સર્વધર્મ પરિષદનાં કાર્યોમાં ટેકો ન આપવો જોઈએ. તે તેની પેટા સંસ્થાઓ છે. ૩. અસ્વાભાવિક રીતે નવા જૈનો બનાવવાનાં કાર્યોમાં ટેકો ન આપવો જોઈએ. સરાક વગેરે જાતિઓને જૈન બનાવવાનું કાર્ય નવા જૈનો બનાવવા તરફ ઘસડી જશે. ૮૩
SR No.022550
Book TitleSyadvad Ane Sarvagnata
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2005
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy