SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ (૩ર૩) उदिते भास्वति श्यामा-शुद्धिजिज्ञासया ततः ॥ आगतस्वजनस्याग्रे । निशावृत्तं जगाद सः ॥४९॥ અથ –હવે સૂર્યોદય થયાબાદ શ્યામદતાની ખબરઅંતર જાણવા માટે આવેલા સ્વજનો પાસે અગલદત્ત રાત્રિને વૃત્તાંત કહી સંભળાવ્યું. पत्नी न्यस्य रथे रूप---सपत्नीकृतमन्मथः ॥ पोरैः श्लाघितभाग्यश्री-निजं धाम जगाम सः ॥५०॥ અથ–પછી રૂપથી કામદેવસર તથા નગરના લોકોથી વખ@ાતી ભાગ્યલક્ષ્મીવાળે તે અગલદત્ત પોતાની સ્ત્રીને રથમાં બેસાડીને પિતાને ઘેર ગયો. ૫૦ છે भुंजान; सततं साकं । तया सांसारिक सुखं ॥ सोऽन्यदा नृपतेर्देशा-द्ययौ दशपुरं पुरं ॥५१॥ અર્થ:–ત્યાં હમેશાં તેણુની સાથે સાંસારિક સુખ ભોગવવા લાગ્યો. પછી એક દિવસે તે રાજાના હુકમથી દશપુર નામના નગરમાં ગયે. राजकार्य निवेद्यारि-दमनस्य नरेशितुः ।। अहानि कतिचित्तत्र । तस्थौ सौधे तदर्पिते ॥ ५२ ॥ અર્થ:–ત્યાંના અરિદમન રાજાને પોતાના રાજાનું કાર્ય નિવેદન કરીને તે તેણે આપેલા મહેલમાં ત્યાં કેટલાક દિવસો સુધી રહ્યો. પરા एकदा तस्य मध्याह्ने । भुक्त्वा धाम्नि निषेदुषः ॥ आगाद्रागादि विद्वेषि-विश्लेषिश्रमणद्वयं ॥५३॥ અર્થ –હવે એક દિવસે મધ્યાહ્ન સમયે ભેજનબાદ જેવામાં તે ઘરમાં બેઠે છે, તેવામાં રાગ આદિક શત્રુઓને દૂર કરનારા બે મુનિએ ત્યાં આવ્યા. તે પડે છે यन्मलक्लेदमप्यंगे । गंधधूलिधिया दधौ ॥ विवेद स्वेदबिश्चा-मुक्तमौक्तिकमंडनं । ५४ ॥ અર્થ:–તેઓના શરીર પર રહેલા મલના ખરેટા પણ કસ્તૂરીસરખા સુગંધી લાગતા હતા, તથા પસીનાના બિંદુઓ મેતીના આભૂષણ સરખા દેખાતા હતા. એ ૫૪ છે दिव्यांशुकाधिकामास्था । ययौ जीर्णेऽपि वाससि ।। यत्पामरमुखाक्रोशा-नपि मेने स्तवानिव ॥ ५५ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy