SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) અર્થ–પરંતુ આજે મારા સ્વામિએ તે વૃત્તત કઈરીતે પોતાની મેળેજ જાણી લીધા છે, કેમકે મહાત્માઓની બુદ્ધિ દિવ્ય રથની પેઠે સર્વ જગાએ પહોંચી વળે છે. એ ૭ર मवृत्तमयमज्ञासोत् । स्वदृशा चेन तद्भयं ॥ यदि चान्यगिराबोधि । शोधिस्तन्नाग्निनापि मे ॥ ७३ ॥ અર્થ:-વળી આ મારા સ્વામીએ આ વૃત્તાંત જે પિતાની આંખેથી જોયું હશે તો મને ભય નથી, પણ જે અન્યના કહેવાથી જાણ્યું હશે, તો તે કલંક અગ્નિથી પણ શુદ્ધ થઈ શકે તેમ નથી. આ જ્ઞાનન્ના જય નાથા ન લો તૈથીમિતિ | स्वैरिणीति धिया हन्या-न्मामप्येष कदाचन ॥ ७४ ॥ અર્થ –વળી તે મારા સ્વામી મને બે માર્ગે ચાલનારી જાણી કેમ સહન કરશે ? વળી આ સ્વેચ્છાચારી છે, એવી બુદ્ધિ લાવીને કદાચ મને તે મારી પણ નાખે. . ૭૪. भिधाद्विद्याधराधीशं । तत्र गत्वा कदाप्यसौ ॥ यहा कुर्यात्स एवास्य । दशा दुहेदभीप्सितां ॥७५॥ । અર્થ –ી કદાચિત તે ત્યાં જઈને તે વિદ્યાધરપતિને પણ મારી નાખે, અથવા તે વિદ્યાધરજ કદાચ દુર્જનોને ઇચ્છીત એવી તેની દુર્દશા કરે. . પ . अनया चिंतया तन्वि । जातासि भृशमाकुला ॥ कार्ये दैवस्य वश्येऽसिन् । न जाने किं भविष्यति ॥ ७६ ॥ અથર–એવી રીતે હે તત્વિ! હું આ ચિંતાથી અત્યંત વ્યાકલ થઈ છું, અને આ દેવાધીન કાર્યમાં હવે શું થશે? તે જાણી શકાતું નથી. मृत्युमें पाणिना पत्युः । प्रत्युत प्रीतिकारणं ।। पांसुलत्वापवादश्वे-मांसलत्वमियति न ।। ७७ ॥ અર્થ –મારે આ કુલટાપણાને અપવાદ જે વિસ્તાર ન પામે તે મારા પતિના હાથે મરવું તે મને પ્રીતિ કરનારું છે. જે ૭૭ છે चकोरी निशि कोकी तु । दिवा भवति निर्वृता ॥ मया तु निर्वृतिः प्रापि । पापिन्या न दिवानिश ।। ७८ ॥ અર્થ –ચકેરી શત્રિયે તથા કેકી દિવસે પણ નિરાંત મેલવી શકે છે, પરંતુ મને પાપણુને તે દિવસે કે રાત્રિયે પણ વિશ્રામ મળતો નથી.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy