SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) અર્થ-વળી હું બ્રહ્મહત્યા કે બાલહત્યા કરનાર નથી, તેમ નીચની સોબત કરનાર પણ નથી, તો હે સરસ્વતી દેવી! કેવલ હાસ્યથી પણ તું મારે સ્પર્શ કેમ કરતી નથી! એ ૧૦૦ છે मातः खजातिसाम्यात्त्वं । यद्यस्यां रज्यसे स्त्रियां ॥ तत्किमेतेषु न मयि । पंक्तिभेदो हि दुस्सहः ॥ १॥ અથર-વળી હે સરસ્વતી દેવી! સ્વજાતિના તુલ્યપણુથી જ્યારે તું આ સ્ત્રી પ્રત્યે ( સુભદ્રા ) સંતુષ્ટ થયેલી છે ત્યારે આ બીજા વિદ્યાથીઓ પ્રત્યે શા માટે તુષ્ટ થયેલી છે? અને મારા પ્રત્યે કેમ તુષ્ટ નથી? માટે ખરેખર એવી રીતને) પંક્તિભેદ તો સહન ન થઇ શકે તેવો છે. ૫ ૧ | एवं चिंताचिताधूम-धूसरास्यं नृपांगजं ॥ કરે સુદ્રઢ રાખi ! સવાર પરિતા | ૨ | અર્થ –એવી રીતે ચિંતારૂપી ચિતાના ધુમાડાથી ઝાંખા સુખવાળા તે રાજપુત્રને કૃપાથી પ્રેરાએલા સુરેદ્રદત્ત પોતાના મણિને સ્નાન કરાવતાં થકાં કહ્યું કે, ૨ सखे सखेदतां मुंच । पिबेदं पावनं पयः॥ રાં યંગ લેવી. મારૂતી વાં વુતિ | ૨ | અર્થ:–હે મિત્ર! તું ખેદ તજીને આ પવિત્ર જળનું પાન કરશે આ સ્વયંવરા સરસ્વતી દેવી તને વરવાને ઇચ્છે છે. જે ૩ છે तवात्मनिंदनादेव । कर्माज्ञानविपाकिमं ॥ . दृढमप्यगलन्मन्ये । हिम तीव्रातपादिव ॥ ४ ॥ અર્થ:–હું એમ ધારું છું કે આ આત્મનિંદાથી તારૂં ઉદય આવેલું નિબિડ જ્ઞાનાવરણીય કર્મ પણ તીવ્રતાપથી હિમની પેઠે નષ્ટ થયું છે. ૪ एवं वाक्यामृतं पूर्व । सामुद्रभूपभूः पपौ ॥ ततस्तदर्पितं विद्या-मणिनात्रोज्ज्वलं जलं ॥५॥ અર્થ-એવી રીતના સુરેદ્રદત્તના વચનરૂપી અમૃતને પીધાબાદ તેણે આપેલું તે મણિનું નિર્મળ સ્નાત્રજલ તેણે પીધું. . પ . જય ગાતાજનને મારફળાહમૃત . कंठपीठलुठत्सर्व-सारसारस्वतः स्वतः ॥६॥ ૩ સૂર્યોદય પ્રેસ-જામનગર
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy