SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૯ | સૂત્ર-૩૮, ૩૯–૧, ૩૯-૨ તેઓને પ્રાતિજજ્ઞાનકાળમાં ચૌદપૂર્વથી અધિક જ્ઞાન વર્તે છે. તે ચૌદપૂર્વધરો જ ચારિત્રની ક્ષપણાનો પ્રારંભ કરે છે. ધર્મધ્યાનવાળા જીવો ક્ષપકશ્રેણિમાં દર્શનસપ્તકની ક્ષપણા સુધી જ કરી શકે છે. આ કથન આવશ્યકનિયુક્તિની ગાથા ૧૨૭૧ની ટીકામાં રહેલ ધ્યાનશતકની ગાથા-૯૩ આદિના આધારે તથા આવશ્યકનિર્યુક્તિ ગાથા ૧૨૧ની ટીકા અનુસાર છે. આજ્ઞાવિચય આદિનું વિશેષ સ્વરૂપ અધ્યાત્મસારના ૧૯મા અધિકારથી જાણવું. ll૯/૩૮ના ભાષ્ય : किञ्चान्यत् - ભાષ્યાર્થ: વળી અન્ય શું છે?=ઉપશાંતકષાય અને ક્ષીણકષાયવાળાને ધર્મધ્યાનથી અન્ય શું છે? તેથી કહે છે – સૂત્ર - શુકને વાલે IIS/રૂ-શા. સુત્રાર્થ : અને આધ બે શુકલધ્યાનો=પૃથÇવિતર્ક અને એકત્વવિતર્ક આત્મક આધ બે શુકલધ્યાનો, ઉપશાંતકષાયવાળા અને ક્ષીણકષાયવાળા નિગ્રંથોને હોય છે. IC/૩૯-૧પ ભાષ્ય : शुक्ले चाद्ये ध्याने-पृथक्त्ववितर्केकत्ववितर्के, चोपशान्तक्षीणकषाययोर्भवतः ।।९/३९-१॥ ભાષ્યાર્થ : સુવર્ન ... ભવતઃ છે અને પૃથક્લવિતર્ક અને એકત્વવિતર્ક આત્મક આદ્ય બે શુક્લધ્યાનો ઉપશાંતકષાયવાળા અને ક્ષીણકષાયવાળા નિગ્રંથોને હોય છે. ૯/૩૯-૧ાા સૂત્ર : પૂર્વવિદ ૧/૩૨-રા સૂત્રાર્થ : પૂર્વવિદ્ગ હોય છે=આદ્ય બે શુકલધ્યાન પૂર્વવિ હોય છે. I૯/૩૯-ચા ભાષ્ય : आद्ये शुक्ले ध्याने पृथक्त्ववितर्केकत्ववितर्के पूर्वविदो भवतः ।।९/३९-२॥
SR No.022543
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy