SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દાર્શનિક સાહિત્ય ૪૬૩ અષ્ટશતી પ્રકાશિત (આતમીમાંસાટીકા) પ્રમાણલક્ષણ (?) મૈસુરની લાયબ્રેરી તથા કોચીનરાજ પુસ્તકાલય તિરૂપુણિટ્ટણમાં ઉપલબ્ધ તત્ત્વાર્થવાર્તિક પ્રકાશિત (તત્ત્વાર્થસૂત્રની ટીકા) (જિનદાસે નિશીથચૂર્ણિમાં અકલંકદેવના સિદ્ધિવિનિશ્ચયનો ઉલ્લેખ દર્શનપ્રભાવક શાસ્ત્રોમાં કર્યો છે.) કુમારસેન (વિ.૭૭૦) જિનસેન દ્વારા મહાપુરાણમાંમૃત કુમારનજિ (વિ.૮મી) વાદન્યાય વિદ્યાનન્દિ દ્વારા પ્રમાણ - પરીક્ષામાં ઉસ્લિખિત વાદીભસિંહ (વિ.૮મી) સ્યાદ્વાદસિદ્ધિ - પ્રકાશિત નવપદાર્થનિશ્ચય મૂડબિદ્રી ભંડારમાં ઉપલબ્ધ અનન્તવીર્ય (વૃદ્ધ) સિદ્ધિવિનિશ્ચયટીકા રવિભદ્રોપજીવિ-અનન્તવીર્ય (વિ.૮-૯મી) દ્વારા સિદ્ધિવિનિશ્ચયટીકામાં ઉલિખિત અનન્તવીર્ય (વિ.ભી) સિદ્ધિવિનિશ્ચયટીકા કચ્છના ભંડારમાં ઉપલબ્ધ પ્રતિલિપિ (રવિભદ્રપાદોપજીવિ) પં.મહેન્દ્રકુમાર પાસે.૧ વિદ્યાનદિ (વિ.મી) અષ્ટસહસ્ત્રી પ્રકાશિત (આપ્તમીમાંસાઅષ્ટશતીની ટીકા) તત્ત્વાર્થગ્લોકવાર્તિક પ્રકાશિત (તત્ત્વાર્થસૂત્રની ટીકા). યુકત્યનુશાસનાલંકાર પ્રકાશિત (યુત્યનુશાસનટીકા) વિદ્યાનન્દમહોદય તત્ત્વાર્થસ્લોવાર્તિકમાં સ્વયં નિર્દિષ્ટ તથા વાદિદેવસૂરિ દ્વારા સ્યાદ્વાદરત્નાકરમાં ઉદ્ભત ૧. જુઓ પૃ. ૪૬૨ ટિપ્પણ ૨
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy