SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૫ : સૂત્ર-૩ વિશેષણ કેવી રીતે કલ્પી શકાય? વિશેષણ માનીએ તો ભાષ્યની વ્યાખ્યાની સાથે ભેદ પડી જાય છે. માટે “નિત્ય' પદ એ “અવસ્થિત' પદનું વિશેષણ નથી એ માનવું જ બરાબર છે. “અરૂપીણિ' શબ્દના બતાવેલા વિગ્રહમાં શંકાને તેનું સમાધાન વળી બીજાઓ કહે છે કે સૂત્રકારે “નિત્યવસ્થિતા પf' આવું સૂત્ર કરેલું છે. તેમાં ‘અપ' શબ્દથી રૂનું પ્રત્યય લગાડ્યો છે તે બરાબર નથી. કેમ કે અહીં નાપ્તિ રૂપ યય અર્થાત્ જે રૂપવાળું ન હોય તે અરૂપ છે. આ રીતે બહુવતિ સમાસ થાય છે. આ બહુવ્રીહિ સમાસથી જ “રૂપવાળું ન હોય તે અરૂપી છે' આવો અર્થ પ્રાપ્ત થઈ જાય છે તો ફર્ પ્રત્યય શા માટે લગાડવાનો? વળી બહુવ્રીહિ સમાસથી કહેલું હોય તો સત્વર્ગીય પ્રત્યય લાગી શકે નહિ. અર્થાત્ બહુવતિ સમાસથી જો અર્થ પ્રાપ્ત થઈ જતો હોય તો સત્વર્ગીય પ્રત્યય લગાડાય નહીં. આવો જાય છે. આથી અહીં રૂપં નાતિ ચેષાં તાનિ પણ આ રીતે પ્રયોગ કરવો જોઈએ. માટે નિત્યાવસ્થતા રૂપાળ’ આ રીતે સૂત્રરચના જોઈએ. તત્પરુષથી મવર્ગીય પ્રત્યયનું પ્રમાણ બીજાઓએ આ જે શંકા કરી છે તેનું સમાધાન આ પ્રમાણે છે કે—કોઈ કોઈ સ્થળે બહુવ્રીહિનો બાધ કરીને તપુરુષ સમાસમાં મવર્ગીય પ્રત્યય થાય છે. દા. ત. પાણિનીય વ્યાકરણકારે “ફ ધાર્યો. શત્રણ (અધ્યા. ૩. થી ૨. સૂ. ૧૩૦) સૂત્રમાં “અડ્ડીન'નો પ્રયોગ કર્યો છે તેમાં બહુવિધિ સમાસને છોડીને પહેલા તપુરુષ સમાસ કર્યો છે. અને પછી નું પ્રત્યય લગાડ્યો છે. તે વૃચ્છમ્ ગચ્છમ્ આ તપુરુષ સમાસ કર્યો ત્યાર પછી અ રૂતિ વીર, તમન્ પ્રત્યય લગાડ્યો છે. આથી તપુરુષ સમાસ કર્યા પછી મવર્ગીય પ્રત્યય લાગી શકે છે. માટે “અપળી'માં જે મવર્ગીય ન પ્રત્યયનો પ્રયોગ કર્યો છે તે બરાબર છે. હજી પણ એક, બે દૃષ્ટાંત દ્વારા શંકાનું બરાબર સમાધાન કરી લઈએ. ન કરી: 1:, નર: નિત પણાં તાનિ ‘નરવત્તિ' વનિ અહીં પણ તપુરુષ સમાસ કર્યા પછી મવર્ગીય પ્રત્યય લગાડ્યો છે. સર્વ ૬ ધનં સર્વધનમ, સર્વધનં પ્તિ કર્યું ત્તિ “સર્વધની'. અહીં પહેલાં કર્મધારય સમાસ કર્યો છે, ત્યાર પછી મવર્ગીય પ્રત્યય લગાડ્યો છે. આ રીતે મffમાં સમજી લેવું. અહીં અપરો બીજાઓ કહે છે કે જે મત્વર્ગીય પ્રત્યય યોગ્ય હોય તે થાય, અને યોગ્ય તો અહીં માતુ પ્રત્યય જ છે. કેમ કે “ક્ષ'િ સૂત્રથી ૫ શબ્દને મતનું પ્રત્યય આવે પણ ફ પ્રત્યય આવી શકે નહીં. મતલબ એ છે કે આપની પાઠ નહીં રાખતાં “નિત્યવસ્થિતાન્ય ૧. જી-જૂર “તી છે’ સ્માત્ ર પ્રત્યયઃ, પ્રવૃત્તેિરન્ચય તવારા જીલેશઃ આ પ્રમાણે છે શબ્દની સિદ્ધિ છે. ૨. “યુઝિ ' આ સૂત્રથી ત્રુ પ્રત્યય આવ્યો છે.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy