SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ નયમાર્ગદર્શક. | ( ૫૯ ) કત્વ ધારી જીવ ઉદયરૂપ ભાવે ઉદાસપણે ભિન્ન રહી ભેગવે છે, તેમાં ભેગવવારૂપ તે કેરે વ્યવહાર નય સમજ, અને જે મિથ્યાત્વી જીવ જુસૂત્રના ઉપયોગ સાથે માંહે મલી ભેગવે છે, તે બાધકરૂપ વ્યવહાર નય સમજે. આ પ્રમાણે ઉપચરિત વ્યવહાર નયમાં નિગમ, સંગ્રહ, વ્યવહાર અને રાજુસૂત્ર-એ ચાર નય જાણ લેવા. ભદ્ર નયચંદ્ર, ત્રીજે ભેદ જે અશુભ વ્યવહાર છે, તેનું સ્વરૂપ સાંભલે, જે જીવ ક્રેધ, માન, માયા, લોભ, હાસ્ય, નિંદા, ઈર્ષ્યા ચાડી, હિંસા, મૃષા અદત્ત, મૈથુન ઈત્યાદિક અનેક પ્રકારે વિવાહ - જિમ વિગેરે વ્યાપાર વાણિજ્યરૂપ કરણ જુસૂત્રના ઉપયોગ સહિત કરે, તે અશુભ વ્યવહાર ન કહેવાય છે, અને તેની ચીકાશે અશુભ કમરૂપ દલિયાનું ગ્રહણ કરવું, તે ગ્રહવારૂપ વ્યવહાર નય જાણે. પૂર્વની જેમ તેમાં પણ નિગમ, સંગ્રહ, વ્યવહાર અને ત્રાજુસૂત્ર એ ચાર નય પ્રવર્તે છે. ભદ્ર નયચંદ્ર, ચોથે ભેદ શુભ વ્યવહાર નય છે, કેઈ જીવ, દાન, શીલ, તપ, ભાવ, દયા, સેવા, ભક્તિ, પૂજા, અને પ્રભાવના વગેરે શુભ કરણી બાજુના ઉપગ સહિત કરે, તે શુભ વ્યવહાર નય અને તેની ચીકાશે શુભ કર્મરૂપ દલિયાનું ગ્રહણ કરવું, તે ગ્રહવારૂપ વ્યવહાર નય સમજ, તે નયમાં નિગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર—એ ચાર ન આવી શકે છે, તે યાજના ઉપર પ્રમાણે જાણી લેવી. ભદ્ર નયચંદ્ર, હવે પાંચમે ભેદ જે અનુપચરિત વ્યવહાર નય છે, તેનું સ્વરૂપ સાંભ-કેઈ જીવ અનુસૂત્ર નયના ઉપગે અજાણુપણે શરીરાદિક દ્રવ્ય કર્મરૂપ પરવસ્તુ કે જે પિતાનાથી પ્રત્યક્ષપણે જુદી છે, તેને જીવ અજ્ઞાને કરી પોતાની જાણે છે અને પિતાના શરીરને વિષે જીવ બુદ્ધિ રાખે છે, તે અનુપચરિત વ્યવહાર નથી કર્તા છે, એમ સમજવું, અને તે અનુપચરિત વ્યવહારનયમાં નૈગમ, સંગ્રહ વ્યવહાર અને જુસૂત્ર એ ચાર ઘટાવી શકાય છે,
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy