SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા ૨ જી. • • • ગિરિની યાત્રાના પર્વને દિવસે હજારો ભાવિક - વક તે પવિત્ર યાત્રા કરવાને ગિરિરાજ તળેટીપર એકઠા થયા હતા. સાધર્મિ વાત્સલ્યના પરમ ધર્મને PPVEY જાણનારા શ્રીમતે તરફથી પિતાના ધર્મપુએ અને ધર્મ બહેનોની સેવા કરવાને તળેટીના પવિત્ર સ્થાન ઉપર વિવિધ જાતના સેવાના સાધને તૈયાર રખાવામાં આવ્યા હતા. શ્રાવકો શ્રેણીબંધ થઈ સિદ્ધાચળના પાન ઉપર ચડતા, અને ઉતરતા હતા. ક્ષણે ક્ષણે આદિશ્વરભગવાનની જયના ધ્વનિઓ થતા હતા અને તેના પ્રતિધ્વનિથી ગિરિરાજ પિતે પણ આદીશ્વર ભગવાનની જય કહેતા હોય તેમ દેખાતે હતે. આ વખતે નયચંદ્ર પિતાના કુટુંબ સાથે સિદ્ધગિરિની યાત્રા કરી તળેટીના પવિત્ર સ્થળ ઉપર આવ્યા, ત્યાં આનંદસૂરિ પિતાના શિષ્યોની સાથે યાત્રા કરી તે સ્થળે પધાર્યા હતા. નયચંદ્ર સકુટુંબ સૂરિરાજને વંદના કરી અને પછી વિનયથી તેમની આગળ બેઠો. . સૂરિવાર નયચંદ્રને કુટુંબ સાથે સમય પ્રમાણે આવેલો જોઈ હૃદયમાં ખુશી થયા, અને ધર્મલાભ આશીષ આપી તેની સમય પ્રમાછે ઉપગ રાખવાની પ્રવૃત્તિની પ્રશંસા કરતાં આ પ્રમાણે છેલ્યા ભદ્ર નયચંદ્ર, તમને બરાબર યેગ્ય સમયે હાજર થયેલા જેઈમને પૂર્ણ સંતોષ થાય છે, દરેક ધર્મસાધક પુરૂષે સમયને ઉપ ગ બરાબર રાખવું જોઈએ. ગચેલે સમય ફરીવાર આવતું નથી.
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy