SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) નયમાર્ગદર્શક છે, તે અગુરુલધુત્વ નામે પાંચ ગુણ છે. તે ગુણ સૂક્ષ્મ હેવાથી કહી શકાય તેવું નથી. તે માત્ર આગમપ્રમાણથી જ ગ્રાહ્ય છે. જે ક્ષેત્રપણે જેટલા અવિભાગી પરમાણું પુદ્ગલ હોય તે પ્રદેશત્વ નામે દ્રવ્યને છઠે ગુણ છે. જેનાથી વસ્તુને અનુભવ થાયતે ચેતનવનામે સાતમે ગુણ છે. જે વસ્તુમાં જ્ઞાન રહિત પણું, તે અચેતન નામે આઠમે ગુણ છે. જે વસ્તુમાં રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ હોય તે મૂર્તિ નામે નવ ગુણ છે. જે દ્રવ્યમાં ઉપર કહેલ રૂપાદિન હેય, તે અમૂર્તત્વ નામે દશમે ગુણ છે. આ દશ ગુણે દ્રવ્યના સામાન્ય ગુણ કહેવાય છે અને તે ઉપરથી દ્રવ્યનું સ્વરૂપ યથાર્થ રીતે સમજવામાં આવે છે. નયચંદ્ર ખુશી થઈને બે –ગુરૂવર્ય, આપની વાણીરૂપીગ ગામાં સ્નાન કરવાથી મારું હૃદય નિર્મળ થતું જાય છે. અને તેમાંથી શંકારૂપીમલ દૂર થતા જાય છે. સૂરિવર બોલ્યા–ભદ્ર, હવે તે વિષે કાંઈ જાણવાની અપેક્ષા નયચક–નાહવે તે વિષે કાંઈ શંકા નથી. આ વખતે જિજ્ઞાસુ વિનયથી બે –પિતાજી, જે અવિનય ન થાય તે એક વાત હું જણાવું. રિવર–એમાં અવિનય નહીં થાય. જે કહેવાનું હોય તે ખુશીથી કહે. જિજ્ઞાસુ–કૃપાળુ ગુરૂ મહારાજ, જેવી રીતે આપેદ્રવ્યના સમાન્ય ગુણે કહ્યા, તેવી રીતે તેને વિશેષ ગુણે પણ હોવા જોઈએ. મારા પિતા એ વાત પુછવી ભુલી ગયા છે. નયચક–વત્સ, તને સાબાશી ઘટે છે. એ વિશે મારી ભુલ થઈ છે. કૃપાળુ ગુરૂ આપણને દ્રવ્યના વિશેષ ગુણે સમજાવશે. સૂરિવર પ્રસન્નતાથી બેલ્યા–હે ભવ્ય આત્માઓ, દ્રવ્યના વિ. છેષ ગુણ સેળ છે. તે તમે સાવધાન થઈને સાંભળે–૧ જ્ઞાન,
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy