SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ નીમી જે માર્ગદર્શક યાને. सातनयनुं स्वरूप. યાત્રા ૧ લી. 道 ત્ત્વજ્ઞાનની ઇચ્છાને ધારણ કરનારા,આર્હ તમના પ્રકાશથી જેના હૃદયનું અધકાર દૂર થયેલું છે, અને જેના શુદ્ધ હૃદયમાં વસ્તુનુ યથાર્થ સ્વરૂપ જાણવાની પ્રખળ ઇચ્છા જાગ્રત રહ્યા કરે છે, એવા એક તરૂણુ પુરૂષ નિર'તરશેષ કરવાની બુદ્ધિથી દેશેાદેશ ભમ્યા કરતા હતા, વસ્તુ સ્વરૂપની જિજ્ઞાસા તેના શુદ્ધ મનને આકર્ષ્યા કરતી હતી. તે હૃદયથી અતિ આસ્તિક હતા, તથાપિ કાઈ કોઈવાર શકાએનુ` જાળ તેના આસ્તિક હૃદયને દખાવી દેતું હતું. આ તરૂણ પુરૂષનું નામ નયચંદ્ર હેતુ', તેણે ખાલ્યવયથી સારા સારા વિદ્વાનાના સમાગમ ક્યાઁ હતા, તે પ્રથમથી શુદ્ધ આત ધર્મના ઉપાસક હતા. આઢુ તધની ઉપાસના તેના કુળમાં પરંપ રાથી ચાલી આવતી હતી, જૈનધર્મના પવિત્ર સસ્કારી તેના કામળ હૃદયમાં પ્રથમથીજ વાસિત થયા હતા. આ પ્રમાણે નય. સ રીતે યેાગ્ય છતાં તેનામાં એક મહીન ્દ્વેષ કઈ કઈવાર પ્રાટ થતા હતા, તે રોલ તે શકા વાને હુ
SR No.022524
Book TitleNay Margdarshak Yane Sat Naynu Swarup
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhana Trust
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages94
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy