SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Bill પ્રથમ આવૃત્તિનું | પ્રકાશકનું નિવેદન iliiiiiiiiiiiiiiiiii Dailయయమయమయమయ પૂજ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ એક મહાન સંગ્રાહક હતા. જેમને માટે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે સિદ્ધહેમશબ્દાનુશાસનની બ્રહવૃત્તિમાં ૩છેડનૂન | ૨ | ૨ | રૂ૫ / એ સૂત્રની વૃત્તિમાં “પોમાસ્વાતિ હીતા:' એ પ્રમાણે ઉદાહરણ મૂકી સર્વોત્કૃષ્ટ સંગ્રાહક તરીકે કહ્યા છે. તેઓશ્રીનું રચેલ આ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર છે. આ સૂત્રોમાં તેઓશ્રીના કથન પ્રમાણે-જિનવચનનો એક દેશ અર્થાત્ અંશમાત્ર જિનવચન સંગ્રહ્યું છે. “તત્ત્વાર્થfધમારä વહ્યર્થસ૬ નપુwળ્યું: વક્ષ્યામિ શિષ્યતિમિ-મર્જરનૈશશ્ય ' અને એ તેમનું કથન યથાર્થ છે. હજારો હાથી પ્રમાણ મશીથી લખી શકાય તેવા ચૌદપૂર્વોની અપેક્ષાએ આ ગ્રન્થ અંશ માત્ર જ કહી શકાય. છતાં અત્યારની દૃષ્ટિએ જોવામાં આવે તો જિનતત્ત્વોનો લગભગ ૬ પરિપૂર્ણ સંગ્રહ આ ગ્રંથમાં છે. અહંદ્ર્શનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વ E સંબંધી વિચારણા આમાં ગૂંથી છે. કોઈપણ ઉપયુક્ત વિષય રહી ગયો હોય - છૂટી ગયો હોય એવું બન્યું નથી. એટલે અત્યારના અભ્યાસીને આ એકજ ગ્રન્થ સાંગોપાંગ અદ્ર્શનના તત્ત્વોનું જ્ઞાન કરાવવાને સમર્થ છે. આ સૂત્ર ઉપર ભાષ્ય-ટીકા-વિવરણો વગેરે પુષ્કળ પ્રમાણમાં સાહિત્ય રચાયું છે. આ ગ્રન્થના અધ્યયન-અધ્યાપન અને ફેલાવા માટે જેટલું કરવામાં આવે તેટલું ઓછું છે. આ સૂત્રના અર્થો ગુજરાતી ભાષાને જાણનારા બાળજીવોને સમજાય અને સહેલાઈથી યાદ કરી શકાય તેવો હરિગીત છન્દમાં ભાવવાહી પદ્યાનુવાદ પૂ. મુનિ મહારાજશ્રી રામવિજયજી મહારાજે બનાવ્યો છે.
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy