SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર | મિશ્રભાવે ચાર જ્ઞાનો અજ્ઞાન ત્રણે જાણવા, ત્રણ દર્શન દાન આદિ અન્તરાય પાંચે માનવા; સમ્યક્ત ને ચારિત્રના બે ભેદ દેશ ને સર્વથી, અઢાર ભેદો નીપજે એમ ઘાતી કર્મ પ્રપંચથી. (૪) ગતિ ચાર, ચાર કષાય, ત્રણ લિંગ, એક મિથ્યાદર્શનમ; અજ્ઞાન, અવિરતિ ને અસિદ્ધિ એક એક જ સમ્મત છ ભેદ વેશ્યા તણા સર્વે મળી એકવીશ થાય છે, ઉદય આવે જીવને વળી અજીવને પણ હોય છે. (૫) રૂપી પુદ્ગલ સ્કંધને વળી ઔદયિકે પણ સદહ્યા, પુગલ તણા પરિણામ બહુવિધ શાસ્ત્રમાંહે વર્ણવ્યા; પરિણામ રહે તે કારણે ત્રણ ભેદ પંચમ ભાવના, જીવત્વ ને ભવ્યતા ત્રીજું અભવ્યત્વ જીવમાં. (૨) અર્થ : જીવના સ્વતસ્વરૂપ પાંચ ભાવો છે : (૧) ઔપથમિક, (૨) ક્ષાયિક, (૩) મિશ્ર-ક્ષાયોપથમિક, (૪) ઔદયિક અને (૫) પારિણામિક. પહેલા ત્રણ માત્ર જીવને અને છેવટના બે જીવ અજીવ એ બંનેને લાગુ પડતા ભાવો છે. ઔપશમિકના બે, ક્ષાયિકના નવ, ક્ષાયોપથમિકના અઢાર, ઔદયિકના એકવીશ અને પરિણામિકના ત્રણ એમ પાંચ ભાવોના ત્રેપન પ્રભેદ થાય છે. સમ્યગું દર્શન અને સમ્યફ ચારિત્ર એ બે ઔપથમિક ભાવના ભેદ છે. કેવળજ્ઞાન, કેવળદર્શન, પાંચ અંતરાય સમ્ય દર્શન અને સમ્યફ ચારિત્ર એ નવ ક્ષાયિક ભાવના ભેદ છે. ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, પાંચ અંતરાય, સમ્યગ્ દર્શન, દેશવિરતિ ચારિત્ર અને સર્વ વિરતિ ચારિત્ર એ અઢાર ક્ષયોપથમિક ભાવના ભેદ છે. ચાર ગતિ, ચાર કષાય, ત્રણ
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy