SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ તત્વાથધિગમસૂત્ર તીવ્રતામંદતા અને ન્યૂનાધિકતાના કોણે કર્મબંધની સ્થિતિ અને રસમાં તીવ્રમંદતા થાય છે. આમ છતાં પણ કર્મબંધ ન્યૂનાધિકતાનું કારણ મૂળ કાષાયિક ભાવની તીવ્રતા-મંદતા છે; કે જેના પરિણામે પ્રવૃત્તિ થાય છે અને જે કર્મબંધનું મૂળ નિમિત્ત છે. અધિકરણનું વર્ણન: સૂત્ર:- મધર નવા-નવા દો. મા સરં-સમારંભ-મ-યોગ-વૃત-સરિતાનુमत-कषायविशेषैस्त्रि-स्त्रि-स्त्रि-श्चतुश्चैकशः ॥९॥ निवर्त्तना-निक्षेप-संयोग-निसर्गा द्वि-चतु-द्वि ત્રિ-એવા પરમ્ ૨ | અનુવાદઃ અધિકરણના ભેદ બે છે. જીવને અજીવથી પ્રથમ જીવ અધિકરણ સમજો, અષ્ટોત્તરશત ભેદથી; તેહની રીત હવે વદતાં, સૂણજો ભવિ એકમના, સૂત્ર નવમે તેહ ગણના, કરી ધારો ભવિજના (૪) સંરંભને સમારંભ બીજો આરંભ ત્રીજો કહું મુદા, મનયોગ, વચન, કાયયોગે, ગણતા ભેદ નવ સદા; કૃત કારિત અનુમતિથી, થાય સત્યાવીશ ખરા, કષાય ચારથી એકશતઅઠ, ભેદ કહે છે કૃતધરા. (૫) વળી અજીવ અધિકરણકેરા, ચાર ભેદો જાણવા, પ્રતિભેદ બે ને ચારથી, વળી ભેદ બે ત્રણ માનવા; નિવર્તિતના છે ભેદ બેથી, નિક્ષેપ થાયે ચારથી, સંયોગના બે ભેદ સાધી, નિસર્ગત્રણ વિચારથી. (૬)
SR No.022515
Book TitleTattvarthadhigam Sutram
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRamvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
PublisherDhurandharsuri Samadhi Mandir
Publication Year2001
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy