SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ -(09) અટકળ બાંધી શકાય છે કે-એ બધા નજરે નહિ જશુાતા વિષયેાને જણાવનાર એવા કોઇ પુરુષ હોવા જોઇએ કે જે એ બધાને જાણુકાર હાય અર્થાત્ સર્વજ્ઞ હૈાય. એ પ્રકારે ઘણી જ સહેલાથી સર્વજ્ઞની સાબિતી થઈ શકે છે. જૈમિનિ—ભાઇ, જે તમે ઉપર કહ્યું છે તે જો કે ખરાખર ગેાઠવીને કહ્યું છે, તે પણ તે તદ્દન ખાટું છે; કારણ કે આપણી જેવા કોઇ પણ મનુષ્ય જે ગણિતશાસ્ત્રને સારા અભ્યાસી અને અનુભવી હોય તે પણ સૂર્ય, ચંદ્ર, તારા, જ્યાતિષ અને ગ્રહણુ વિગેરેની માહિતી જાણી શકે છે અને જણાવી પણ શકે છે; કિ ંતુ એ કાંઈ સર્વાંના હાતે નથી માટે ઉપર જણાવ્યા પ્રમાણે પણું સજ્ઞની સિદ્ધિ થઇ શકતી નથી અર્થાત્ એવું એક પણ પ્રમાણ મળતુ નથી કે જે વડે સજ્ઞની હયાતીને નિય થઇ શકે. . જૈન—ભાઈ, જેમ ખાણમાં રહેલું સેાનું અનાદિ કાળથી મેલુ હાય છે પણ તેને તાપ લાગતાં જ તે વિશુદ્ધ થઇ જાય છે તેમ મણિન આત્મા પણ ધીરે ધીરે જ્ઞાન, ધ્યાન અને તપ વિગેરેના અભ્યાસ કરતાં કરતાં પરમ વિમળતાને પામીને સર્વજ્ઞ થઈ શકે છે, તે એ જાતની સાદી અને સફ્ળ હકીકતને સાબિત કરવા માટે બીજા લેવા કરતાં આપણા અનુભવ જ બસ છે. છે કેઃ આ બીજા પ્રમાણેાના આશ્રય વાત તે તમે પણ જાણા cr ભતાં પંડિત નીપજે, લખતાં લહિયા થાય; ચાર ચાર ગાઉ ચાલતાં, લાંખે પંથ કપાય. જૈમિનિ—ભાઇ, તમારું' એ ધીરે ધીરે અભ્યાસવડે સર્વજ્ઞ થવાનુ પણ અમને તે ખાટું લાગે છે; કારણ કે જે માણસ કૂદવાનેા અભ્યાસ કરે છે તે કદી પણ સા યેાજન તે કૂદી શકતા જ નથી. કદાચ કૂદવાને અભ્યાસ બહુ બહુ કરવામાં આવ્યા હૈાય તે એ, માંડ પાંચ-દસ હાથ ""
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy