SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ –(૨૧) ઉપનય૨૦ ” એટલે એ દાખલા ઉપરથી નીકળતે સાર. નિગમન” એટલે ઉપસંહાર અર્થાત્ એ દાખલા દ્વારા છેવટ તો નિર્ણય. તક૨૨–એટલે “અહીં આમ છે માટે આમ હોવું જોઈએ ” એવી કલ્પના. આ કલ્પના સંશય મયા પછી થાય છે. નિર્ણય–-છેવટનો નિણ તે નિર્ણય. સંશય અને તર્ક થઈ રહ્યા પછી જ આ નિર્ણય થાય છે. વાદ–ગુરુ શિષ્ય એક બીજા સામસામા વાદી પ્રતિવાદી બનીને માત્ર શીખવાને અર્થે જે વાતચીત કરે તે વાદ. જ૯૫–એટલે માત્ર વિજય મેળવવાને જ કરવામાં આવતા છલાદિયુક્ત શાસ્ત્રાર્થ. વિતડાર–એટલે બકવાદ અર્થાત સામા પ્રતિવાદીના મંતવ્ય વિષે કાંઈ ન કહેતાં જેમ ફાવે તેમ માત્ર પિતાનો જ કક્કો ખરે કરવો. ૨૦. “જેવું એ રસોડું છે તેવું આ ભય છે” એવી વાકયરચના-એ ઉપનય. ૨૧. “એ ભોંયરું રડા જેવું હોવાથી જ રસોડાની પેઠે એમાં પણ દેવતા છે ” એવી વાક્યની ગોઠવણ–એ નિગમ. ૨૨. ૧૪ મા ટિપ્પણમાં જણાવ્યા પ્રમાણે સંશય થયા પછી એવો જે વિચાર કરવામાં આવે કે, “ ત્યાં તે પક્ષીઓનાં ટોળાં ઊડે છે, જંગલ જેવું ઉજજડ દેખાય છે અને સંધ્યા વખત પણ થઈ ગયો છે માટે માણસ ન હોવો જોઈએ-ઝાડનું ઠુંઠું હોવું જોઈએ” એનું નામ તક. ૨૩. “વિતંડા” શબ્દને ભાવ તે પ્રસિદ્ધ છે. કોઈને શંકા થાય કે–મહર્ષિ ગૌતમે “વિતંડાને પણ પ્રમેયમાં ગણવી છે તેનું શું કારણ?
SR No.022514
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorKalahansvijay
PublisherVarddhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1945
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy