SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ - - - સર્જન-વિનાશવાદ ૫૫ પેદા થયું તે વસ્તુ કેવા પ્રકારની હતી? આને જવાબ વેદ બ્રાહ્મણ અને ઉપનિષમાં કેટલે પ્રકારે અપાયો છે તે જોઈએ. (૬) સંત મw ૩રત્. (ત ૩પ૦ ૨T૭૫૨) અથ–સૂાષ્ટની પૂવે આ જગત અસરૂપ હતું. (૨) નવેવ સૌખ્યમા માનીત. (છાળ્યો દા ૨૨) અર્થ–ઉદ્દાલક ઋષિ પિતાના પુત્ર શ્વેતકેતુને કહે છે કે હે સૌમ્ય ! આ જગત્ પ્રથમ સદ્ધરૂપજ હતું. આ બંને જવાબો એક બીજાથી વિરૂદ્ધ જાય છે કેમકે જે અસદુ હોય તે સદ્ ન હોઈ શકે અને જે સદ્ હોય તે અસદ્ ન બની શકે. બ્રહ્મસૂત્રમાં કહ્યું છે કે “જૈવલિમારભવાત” સદ્ અને અસદ્ પરસ્પરવિરોધી ધર્મ એક વસ્તુની અંદર રહી શકતા નથી કારણકે વાત અસંભવિત છે. જો કે જૈન દર્શન કે જે અનેકાતવાદી છે, તે તો અપેક્ષાભેદથી પરસ્પરવિરોધી ધર્મોને પણ એક ધર્મમાં સમન્વય કરી શકે છે. પણ આ તે વાત છે એકાંતવાદીએની એટલે ઉપરના જવાબો એક બીજાથી વિરૂદ્ધ જાય છે. ચાલો હજી આગળ તપાસીએ. (3) સારા પાયામ. (છો ૨૧૨) અર્થ–સૃષ્ટિની પહેલાં આકાશ નામનું તત્ત્વ હતું કારણકે તે પરાયણ એટલે પરાત્પર અર્થાત્ સૌથી પર છે. (૪) વેદ ચિનાઇ મારત, મૃત્યુનેસ્કૃતમારત. ( ૧ ૨ ૨) અથ–સૃષ્ટિની પહેલાં કંઈ પણ ન હતું. આ જગત મૃત્યુથી છવાઈ ગયેલ હતું, અર્થાત્ નષ્ટ થઈ ગયું હતું. (૯) તો વા મા સાતત્ત. (શિશુv૦ ૨ા ૨.) અર્થ–સાથી પહેલાં આ જગત અંધકારમય હતું. એજ ભાવ મનુસ્મૃતિના પહેલા અધ્યાયના પાંચમા કમાં દર્શાવેલ છે. છ થી પહેલા પહેલા
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy