SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન જગત્ – લકવાદ ૩૭૧ રોહ–ભંતે ! પ્રથમ જીવ, પછી અજીવ છે? કે પ્રથમ અજીવ, પછી જીવ છે ? શ્રીમહા – શેહ! જેવી રીતે શક અલોકના સંબંધમાં કહ્યું, તેવી રીતે જીવ અજીવના સંબંધમાં પણ સમજવું. અર્થાત એ બંને શાશ્વત તથા અનુક્રમરહિત છે. એવી જ રીતે ભવસિદ્ધિક (=ભવ્ય) અને અભવસિદ્ધિક (=અભવ્ય), સિદ્ધિ (=મુક્તિ) અને અસિદ્ધિ (=અમુક્તિ), સિદ્ધ (મુક્ત) અને અસિદ્ધ (અમુક્ત) ની બાબતમાં પણ જાણવું. રેહ–ભંતે ! પ્રથમ ઈડું પછી કુકડી? કે પ્રથમ કુકડી પછી ઈડું? શ્રીમહા–રેહ! તે ઈડું શેમાંથી? રેહ–ભંતે ! કુકડીમાંથી. શ્રીમહા –હે રેહ! કુકડી શેમાંથી થઈ? રેહ–અંતે ! ઈડાંમાંથી. શ્રીમહા –હે રેહ! એવી રીતે તે ઈડું અને તે કુકડી પ્રથમ પણ છે, અને પછી પણ છે; એ બંને શાશ્વત પદાર્થ છે. હે રેહ! તે પ્રવાહ આનુપૂર્વીરહિત છે. રહ–ભંતે! પ્રથમ લોકાંત (ત્રલોકનો છેડો), પછી અલકાન્ત (=અલોકનો છેડો) છે? કે પ્રથમ અલાકાત અને પછી કાન્ત છે? શ્રીમહા–રેહ! કાન અને અકાત પહેલાં પણ છે અને પછી પણ છે. એ બંને શાશ્વત ભાવ છે. હે રોહ! એ આનુપૂર્વીરહિત છે. * રેહ–ભગવન! પ્રથમ લોકાન્ત, પછી સાતમે અવકાશાનાર (સાતમી નરકના તનવા નીચેને આકાશ) છે? પ્રથમ સાતમે અવકાશાન્તર અને પછી લોકાન્ત છે? શ્રીમહા –હે રેહ! કાન્ત અને સાતમે આકાશ પહેલાં
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy