SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ દાર્શનિક-ઉત્તર પક્ષ ૩૨૫ चित्रं भोग्यं तथा चित्रात्, कर्मणोऽहेतुताऽन्यथा। तस्य यस्माद्विचित्रत्वं, नियत्यादेर्युज्यते कथम् ।। ( ૦ વા ત. ૨. ૬૮) અર્થ-નાના પ્રકારના ભાગ નાના પ્રકારના કર્મથી સિદ્ધ થાય છે. નાના પ્રકારના કર્મ સ્વીકારવામાં ન આવે તો વિચિત્ર ભોગનો કોઈ હેતુ નહિ રહે. આ વિચિત્રતા નિયતિ આદિથી સધાવાની નથી, કારણકે— नियतेनियतात्मत्वान्नियतानां समानता। तथा लियतभावे च, बलात्स्यात्तद्विचित्रता ।। (શા વા ત૨ દ૨) અર્થ_નિયતિનું સ્વરૂપ નિયત છે. નિયત કાર્યમાં સમાનતા રહેવાની; વિચિત્રતા નહિ આવે. બીજા કારણને ન માનતાં નિયતિને જ કાર્ય માનશે તે કાર્યમાં વિચિત્રતા નિયમથી નહિ આવે, જબરદસ્તીથી લાવો તો ભલે. માટે કર્મને જ કારણ માને. न च तन्मात्रभावादे-युज्यतेऽस्या विचित्रता । तदन्यभेदकं मुक्त्वा, सम्यग्न्यायाविरोधतः॥ - ( ૦ વા તૈ૦ ૨ [ ૭૦) અર્થ–સમ્યફ ન્યાયદષ્ટિથી જોશે તો કાર્યમાં વિચિત્રતા લાવવા માટે કેવલ નિયતિથી કામ નહિ થાય કિન્તુ તદન્યભેદક = નિયતિ શિવાય બીજું કારણ માનવું પડશે. એકાંતપણે કેવલ નિયતિથી નહિ ચાલે. तद्भिन्नभेदकत्वे च, तत्र तस्या न कर्तृता । तत्कर्तृत्वे च चित्रत्वं, तद्वत्तस्याप्यसङ्गतम् ॥ (શા વા તૈ૦ ૨ ૭ર) અર્થ–નિયતિ શિવાય બીજાની કારણતા માનવામાં નિયતિનું કતૃપણું નહિ રહે. તેમ થવાથી નિયતિમાં સવહેતુત્વના સિદ્ધાન્તને લોપ થયો. કદાચ નિયતિનું કર્તાપણું સ્વીકારવામાં આવે તે કાર્યમાં વિચિત્રતાની અસંગતિ કાયમ રહી.
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy