SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ સુષ્ટિવાદ અને ઈશ્વર હોવા જોઇએ. પદાર્થ વિના સંબંધ ક્યાંથી હેાય? પદાર્થ પણ હતા તો વેદની માફક પદાર્થો પણ અનાદિસિદ્ધ થયા. સિદ્ધની સૃષ્ટિ શું ? સિદ્ધ પદાર્થને સર્જવામાં સિદ્ધસાધન દોષ આવે છે. જો કહે કે સબંધ ન હતા તે નિત્ય વેદની સાથે નવા પદાર્થોના નવા સંબંધ થવા અશક્ય છે કેમકે નિત્ય પદાર્થમાં વ્યાપાર નથી. તેથી પ્રજ્ઞા પાનયજ્ઞત ’’ઈત્યાદિ શ્રુતિને યથાશ્રુત અ ન કરતાં સ્તુતિરૂપ અન્ય અથ કરવા પડશે. અર્થાત્ એ કાવ્યાના અર્થ પ્રજાપિતએ સિષ્ટ રચી એમ યથાશ્રુત નથી કિન્તુ પ્રજાપતિની સ્તુતિરૂપ અવાદ છે, એમ સમજવું. સૃષ્ટિનું ખંડન કરીને પ્રલયનું ખંડન કરે છેઃ प्रलयेपि प्रमाणं नः, सर्वोच्छेदात्मके न हि । ન ચ પ્રચોલન તેન, ચાસ્ત્રજ્ઞાતિમળા॥ (×હો૦ ૧૦।૬૮) અ—સમય વસ્તુના ઉચ્છેદરૂપ પ્રલયના સદ્ભાવમાં પણ કાઇ પ્રમાણ જોવામાં આવતું નથી. ષ્ટિ રચવામાં જેમ પ્રજાપતિનું ક ંઇ પ્રયેાજન નથી તેમ સંહાર કરવામાં પણ પ્રજાપતિનું કશું પ્રયેાજન દેખાતું નથી કે જેથી પ્રજાપતિને સંહારકર્મ કરવું પડે. વિના પ્રયેાજન પ્રેક્ષાવત્ પુરૂષાની પ્રવૃત્તિ થતી નથી. न च कर्मवतां युक्ता, स्थितिस्तभोगवर्जिता । कर्मान्तरनिरुद्धं हि फलं न स्यात् क्रियान्तरात् ॥ (vi॰ ૦ ૬ । ૬) અ—ક સહિત જીવાને કકલ ભાગવ્યા વિના એમ ને એમ પડચા રહેવાનું બિલકુલ ઘટતું નથી. જે જે કર્મના જ્યારે જ્યારે પરિપાક થશે ત્યારે ત્યારે તે કુલ અવસ્ય ભાગવવું જોઈ એ. તે ફલને રાકનાર કાણુ છે ? શ્વરની સહારેચ્છા તેને રાકશે એમ કહેતા તે ઉચિત નથી. કાઈની ક્રિયા કાઈના કમલને રાકે એ સંભવિત જ નથી.
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy