SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ સુષ્ટિવાદ અને ઈશ્વર સૃષ્ટિના ભિન્ન ભિન્ન પ્રકારે એક બીજાથી વિરૂદ્ધ પડતા જોઈને જ પ્રકૃત સૂક્તની છઠી અને સાતમી ઋચામાં ઋષિઓએ સૃષ્ટિ પરત્વે જે પિતાનો ભાવ વ્યક્ત કર્યો છે તે જીજ્ઞાસુઓએ જરૂર વિચારવા રોગ્ય છે. માટે વૈદિક સૃષ્ટિવાદના ઉપસંહાર તરીકે એ બે ચાઓ આંહિ દર્શાવવામાં આવે છે. को अद्धा वेद कइह प्र वोचत् कुत आजाता कुत इयं विसृष्टिः अर्वाग् देवा अस्य विसर्जनेनाથા વે ત ાવમૂવ | (૨૦૨૨૨ ૬) અર્થ—આ જગતને વિસ્તાર ક્યા ઉપાદાન કારણથી અને કયા નિમિત્તે કારણથી થયો તે પરમાર્થ રૂપે કોણ નિશ્ચયપૂર્વક જાણે છે યા કે તેને વર્ણવી શકે છે? કઈ નહિ. શું દેવતાઓ ન જાણી શકે કે ન કહી શકે ? એના ઉત્તરમાં કહે છે કે દેવતાઓ તો ભૂતસૃષ્ટિની પાછળ ઉત્પન્ન થયા તે પહેલાની વાત ક્યાંથી જાણી શકે ? જે દેવતાઓને પણ ખબર નથી તે તેના પછી થયેલ મનુષ્યાદિકની શું વાત કરવી ? અર્થાત મનુષ્ય તો કયાંથી જાણી શકે કે અમુક ચેકસ કારણથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. इयं विसृष्टिर्यत आबभूव यदि वा दधे यदि वा न योऽस्याध्यक्षः परमे व्योमन्સ્તો સંગ વેઃ ચરવા ન વેરો (8To ૨૦૨૨૬ / ૭) અર્થ_ગિરિ, નદી, સમુદ્રાદિ રૂપ આ વિશેષ સૃષ્ટિ જેનાથી થઈ હોય તેને કેણ જાણે છે? અથવા આ સૃષ્ટિને કેઈએ ધારણ કરી યા ન કરી તે પણ કેણ જાણે છે? કેમકે આ સૃષ્ટિના અધ્યક્ષ પરમાત્મા પરમ ઉચ્ચ આકાશમાં રહે છે, તેને પણ કોણ જાણે છે? તે પરમાત્મા પોતે સૃષ્ટિને જાણે છે કે નહિ, ધારણ કરે છે કે
SR No.022511
Book TitleSrushtivad Ane Ishwar
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Maharaj
PublisherJain Sahitya Pracharak Samiti
Publication Year1940
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy