SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ કે હવે કમ ખંધ–માક્ષ વિષયક તારી શંકા ટળી હશે. અને જે વેદ વાકયેાના અર્થ કરતાં તને ભ્રમ થયા હતા તે વેદ વાકયના સાચા અથ પણ તને સમજાવ્યે છે. એટલે આ વિષયમાં તું નિઃશંક થયા હશે. માટે આત્માના ક સાથેના સયેાગ-વિયેાગરૂપ આધમાક્ષ છે તેમાં તું શ્રધ્ધ ધારણ કર. ડિકની શંકાનું... સમાધાન અને દીક્ષા छिन्नस्मि संसयम्मि जिणेण जस्मरण विप्यमुक्केण से। समणेा पव्वइओ अधुट्ठहि रखंडिय सएहिं ।। १८६३ આ પ્રમાણે પરમાત્મા સજ્ઞ મહાવીર પ્રભુ પાસે કબંધ મેાક્ષવિષયક પોતાની શંકાના યુકિંત-પ્રયુકિત પૂર્ણાંક ઉત્તર મેળવી મહિક સ્વામીનું મન સંતેષ પામ્યું. વેદ વાક્યાના સાચે અં પણ સમજાઇ ગયા. મનની શકા ટળી, વાસ્તવિક સાચું તત્વજ્ઞાન પ્રાપ્ત થયુ. મંડિકનું અ ંતકરણ પ્રભુના ચરણામાં નમી ગયુ, મડિક નતમસ્તક થઇને પ્રભુનાં વિનતિ કરવા લાગ્યાહે જરા મરણના દુઃખથી મુકત ભગવંતા. હવે મારા માટે આપ જ પૂજનીય છે. શરણ્ય છે ! હવે આપનું જ શરણુ મારે ગ્રાહ્ય છે. આપે મેાક્ષતત્વનું પ્રતિવાદન કરી મારા ઉપર અનહદ, અસીમ કૃપા કરી છે. તે હવે હું પણ બંધ રહિત ૬૨
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy