SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે જ રહે એટલી જગ્યા મોક્ષમાં આત્મા છે. અર્થાત એટલા ક્ષેત્રમાં બિરાજે, થિર રહે. માટે ક્ષેત્ર દ્વાર પ્રમાણે મુકતાત્માની અવગાહનાને વિચાર કર્યો. આત્માનું મોક્ષગમન - ચૌદ રાજલેકના આ બ્રહ્માણ્ડમાં તે સતત જેનું એક લેકમાંથી બીજા લકમાં, એક ગતિમાંથી બી જી ગતમાં રિ ભ્રમણ થતું જ હોય છે. કેઈ જીવ ઊ લેક–દેવલેકમાંથી મરીને તિલકમાં આવીને જન્મે છે. કેઈ અપેકમાંથી આવીને મનુષ્યલોકમાં જન્મે છે. તિર્યંચગતિના એકેન્દ્રિય – બેઈન્દ્રિયના છે પણ મૃત્યુ પછી વિહાયે ગતિ કર્મ પ્રમાણે એક લેકમાંથી બીજા લેકમાં આવી જન્મે છે. એમ જન્મમરણ સતત સંસારમાં ત્રણે લેકમાં ગમનાગમન ચાલુ જ છે. તે ગત સૂયક આ ચિત્રમાં મૃત્યુ પછી ગમન દર્શાવવામાં આવ્યું છે. એમાં કેને કેટલા વફા કરવા પડે છે? તથા કટલે સમય લાગે છે? તેને ખ્યાલ આવશે. પરંતુ મે જનાર એક જ આત્મા એ છે જે સીધે ઉપર જાય છે. તરનતકૂદ જીત્યા વાતા” ૨૦कृत्स्न कम क्षयादू , निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धना वन्हिनिसपादानसन्तति ॥ સર્વ કમેને સર્વથા નાશ થતાં જ આત્મા લેકાન્ત લેકના અન્ન સુધી ઉપર જાય છે. જેમ નાંખેલાં બધાં લાકડાં બળી જવાથી, લાકડાં વગર મળી રહેલા અગ્નિની જેમ સર્વ
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy