SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ગતિમાં કઈ ગતિમાંથી મોક્ષ મળે 5 સ્વસ્તિ –સાથી એ જ ગતિને સૂચક છે. મનુષ્ય ગતિ - 1 – દેવ ગતિ 2 0 . નરક ગતિ તિય ગતિ – U– નરક ગતિ આ જ ગતિઓમાંથી દેવગતિમાંથી મોક્ષ નથી મળતું. વર્ગમાંથી સીધા મેક્ષે નથી જવાતું. યદ્યપિ પાંચ અનુત્તર વિમાનના દેવકે વિજય-વિજયાદિ સિધશિલાની બિલકુલ નીચે છે, નજીક છે, છતાં ત્યાંના દેવતાઓ સીધા મોક્ષમાં જઈ શકતા નથી. એ જ પ્રમાણે, સંપૂર્ણ દેવલોકમાંથી–દેવગતિમાંથી મોક્ષમા જઈ નથી શકાતું. કારણ ત્યાં ચારિત્ર-વિરતિ આદિ ધર્મને અભાવ છે. નરકગતિ અત્યંત દુઃખદાયી છે. દારૂ દુઃખે જ ભેગવવાના છે. ત્યાં નરકમાં પણ ચારિત્રતપાદિને કેઇ ધર્મ નથી. માટે નરકમાંથી પણ મેક્ષ સંભવ નથી તિર્યંચ ગતિમાં પશુ-પક્ષીઓના અને ધર્મની પ્રાપ્તિ થાય છે. પરંતુ મર્યાદા છે. પાંચમા ગુણસ્થાનકથી આગળ જ નથી વધી શક્તા. સમ્યકત્વ પામી શકે છે. વ્રત-નિયમ-પચ્ચખાણદિ કરી શકે છે. શ્રાવક જીવનની સમકક્ષ આવી શકે છે. પરતુ આગળ નથી વધી શકતા, સાધુ નથી બની શકતા અને ચારિત્ર વિના તે મેક્ષ સંભવ નથી.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy