SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચિત્રમાં બતાવેલા એક પ્રયાગને જેવાથી નિર્જર શી ક્રિયા છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. સર્વ પ્રથમ ઉપર બે પાત્રોમાં જુદા-જુદા દૂધ-અને પાણું સ્વતંત્ર છે. બન્ને પતિપિતાના મૂળભૂત દ્રવ્ય રૂપે છે. અને ત્યાર પછી આ બને સ્વતંત્ર દ્રવ્યને એક પાત્રમાં ભેગા કરી નાખવામાં આવે છે. આ બંને દૂધ+ પાણી એકબીજામાં એવાં મળી જાય છે કે ધ પાણ? પાઈનું તે અસ્તિત્વ જ ડાય થઈ જાય છે. પાણી દૂધમય બની ગયું છે એવુ આપણને લાગે છે. આ જ પ્રમાણે, આત્મા અને -+IBE: કર્મ પણ મળી જાય છે. જ્યારે આશ્રવ માગે ખેંચા ઈને આવેલા કર્મે આત્માની સાથે ચાટીને એક રસ થઈ જાય છે. તેને બંધ કહેવામાં આવે છે. આ કર્મને બંધ ક્ષીર+નીર સગવત્ અર્થાત દૂધ માં પાણી મળે (ભળી જાય) તેવે કહ્યો છે. હવે આપણે એક પ્રયાગ કરીને આ બન્નેને છૂટા પાડવાના છે. કારણ, પાણએ દૂધમાં પ્રવેશ કરીને દૂધની શનિને એ છી કરી નાંખી છે. આપણે કહીએ છીએ. આ તે સવ પાણી જેવું દૂધ છે. આવું દૂધ પીવું એ તે પાણી પીધા બરોબર છે. આ બન્નેમાંથી કેણ છૂટું પડશે ? જે બહારથી આવીને મળ્યું છે તેને જ છૂટા થવાનું
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy