SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ દેહાર્દિની પણ કાય રૂપે ઉત્પત્તિ થાય છે. અને એ જ પ્રમાણે સુખ-દુઃખની ઉત્પત્તિ પણ તેના થકી જ છે. મુર્તી ઘટ-પઢ પટ્ટાથથી અમૃત એવા આત્માને અમુ જ્ઞાન થાય છે, અને તે સંભવે છે. મુ ઘટ-માદ નષ્ટ પણ થઈ જાય છે છતાં અમ્રુત જ્ઞાન નષ્ટ નથી પણ થતુ. જેમ ઘટાદિ કાર્યો સુત છે. તેા તેના કારણભૂત માટીના પરમાણુએ પણ મુ` છે. મુ પરમાણુએ જે વ, ગંધ-રસ-સ્પર્શાત્મક છે તેનાથી બનેલુ કાર્ય ઘટ પણ મુક્ત બન્યુ છે. તેમ શરીરાદિ કાય પણ મુત હાવાથી તેના કારણરૂપે કમ પણ મુ` છે. જેમ ખેારાક એક સરખા છે. ઘણાં માણસા ખાય છે. દા. ત. દૂધ ઘણાં પીએ છે. પરન્તુ ઘણાંમાં એકસરખી શારીરિક શક્તિ નથી દેખાતી. કારણ એક-સરખુ ઘણાંમાં છે. પરન્તુ કર્યાં બધે એક સરખુ નથી દેખાતુ. એટલે કાઇને દુધ પચે છે, ખીજાને ઝાડા થાય છે, ત્રીજાને ઉલટી થાય છે. એવા ઘલુાં ફળે! દેખાય છે. તેમાં કમ મુખ્ય કારણ છે. કારણ, દુધ બધાએ સરખુ પીધુ છે. પરન્તુ ક અધાના એક સરખા નથી. પુણ્ય—પાપ કર્મ બધાના ભિન્નભિન્ન છે. એજ પ્રમાણે મિષ્ટાન્નાદિ એક સરખુ ભોજન કરનારા ઘણા માણસામાં પણ તેના ફળ રૂપે આનન્દ-સુખ–એકસરખું નહી. પણ જોવા મળે, એક સર... મિષ્ટાન્નનુ ઉત્તમ ભાજન જમ્યા છતાં કેટલાક આનન્દ–સુખ અનુભવશે, કેટલાક દુ:ખ પણ અનુભવશે. કેટલાક ખિન્ન પણ થશે. કેટલાક રાગાદિમાં વૃદ્ધિ અનુભવશે, એમ ઘણી વિચિત્રતા જોવા મળશે, ind 然
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy