SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ નહી` અર્થાત મારા જન્મ માની કુક્ષીથી કોઈ મા જ નથી. આ જગતમાં છે જ થયા જ નથી. મારી શું શું શકય પણ છે ? શું પાગલ માનવા પડે, ઘઉં" કે બાજરી જે ઉગ્યુ આ વાત મને ખરી ? સભવ પણ છે ? ના.... તે એ કરાને અરે ખેતરમાં ‘છોડવા ઉગ્યા છે. હાય તે.... પરન્તુ છેાડવા ઉગ્યા જ છે તે આપણે એટલુ તા કબુલ કરવું' જ પડશે કે એક દિવસ ખેડૂતે ખેતી કરી હતી અને ઘઉં વાવ્યા હતા તે આજે ઘઉં ઉગ્યા છે, ખારા વાળ્યેા છે. તેથી આજે ખાજરા ઉગ્યા છે. વાવ્યા વગર કોઇ અનાજ ઉગતુ જ નથી. એ જ પ્રમાણે વાવીએ તેવુ લણીએ તેમ, કરીએ તેવું પામીએ, આપીએ તેવું લઇએ, બેલીએ તેવુ' સાંભળીએ વગેરે ક સત્તાના પણ પ્રમળ કારણા સ્પષ્ટ છે. કર્યા વિના તા કોઇ પાસે જ નહી.. જેમ ઘઉં વાળ્યા હતા. તેમ પુણ્ય–પાપ કર્યાં હતા. તે આજે તેના ફળરૂપે સુખ-દુઃખ પામ્યા છીએ. અને જો સુખ-દુઃખ માનીએ અને તેના કારણરૂપે પુણ્ય-પાપ ન માનીએ તે પણ ન ચાલે. એ જ પ્રમાણે પુણ્ય-પાપ માનીએ અને તેના કારૂપે સુખ-દુઃખ ન માનીએ તે પણ ન ચાલે, એકમાં કારણ નિષ્ફળ જાય, અને બીજામાં કાય નિષ્ફળ જાય. . એના કરતાં ચરાચર સંસારમાં સિદ્ધ છે. નજર સામે સ્પષ્ટ દેખાય કારણના સ્પષ્ટ દેખાય છે તે સંસારમાં સુખી-દુઃખી જીવે અન્ને પ્રત્યક્ષ પ્રમાણથી છે. બન્ને પક્ષા-કાય અને પછી શા માટે ન માનવા ? પણ ઘરે-ઘરે દેખાય છે, ચેરી ૯૨
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy