SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ઉપભોગાન્તય = ""તરાય = વાર વાર કહેવાય. કપ હાવા ભોગવાય તે ઉપભેગ ા પહેરવા, દાગિના, સ્રી વગેરે આટલી વસ્તુઓ . છતા ન ભાગવી શકાય. તે આ કર્મના ઉદય. ૫. વીર્યાન્તરાય કમ આ કમ'ના ઉદયથી અહીન, અશક્ત થવાય છે. આ પ્રમાણે અંતરાય કમ'ની બધી પાંચે પ્રકૃતિ અશુભ જ છે. એના ઉચે બધી રીતે જીવને દુઃખી જ થવુ પડે છે.માટે પાપ કારક દુઃખ કારક પ્રકૃતિઓ છે. દેશનાવરણીય કમની ૯ પ્રકૃતિએ આત્માના ક્રેન ગુણ ઉપર આવેલા આવરણ તે દર્શનવરણીય ક છે. પાંચ પ્રકારની નિદ્રા અને ચાર પ્રકારના નનના આવરણ, ૧. ચક્ષુદશ નાલરણીય વડે પુરૂ ખરાખર ન જોઈ શકાય. આ કર્મના કારણે ચક્ષુ (આંખ) ૨ અચક્ષુ દનાવરણીય – ચક્ષુ સિવાયની – સ્પર્શેન્દ્રિય,. રસનેન્દ્રિય ક્ષણેન્દ્રિયના ઉપયોગ પુરેપૂરા ન થઈ શકે, પુરૂ. સંભળાય નહીં, ગંધની પણ પુરી ખખર ન પડે વગેરે..... ૩. અધિદેશનાવરણીય– આ કર્મના કારણે દૂરના રૂપી પદ્યાર્થી ઇન્દ્રિયની મદદ વિના પણ સાક્ષાત–પ્રત્યક્ષ નથી જોઈ શકાતા. ૪. કેવલ દર્શનાવરણીય- આત્મા ઉપર આ કર્મ આવરણ રૂપે હાવાના કારણે આત્મા જગતમાં પદ્માઁ અનન્તા હાવઃ છતાં પણ એકી સાથે પ્રત્યક્ષ પણે સાક્ષાત નથી જોઈ શકતા.. ૮૦
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy