SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ઘાતી કર્મ અશુભ પાપ મની પ્રવૃતિઓ. + 1) + । I નાના. દેશના. મેહ. અ‘રામ નામ ગેાત્ર ૫ + + ૨ + ૫ ૩૪ ૧ 1883 ૪ અઘાતી કૅમ I = ૪૫ + ૩૭ = ૮૨. આ પ્રમાણે ૮ કની કુલ ૮૨ પાપ પ્રકૃતિ છે, ૮ કર્મી ઉદયમાં હોય ત્યારે તેમાંની શુષ પુષ કારક ૪૨ પ્રકૃતિએ અને અશુભ પાપ કારક ૮૨ પ્રકૃતિએ ગણુાય છે. વૈદનીય આયુષ્ય હવે એ વિચારીએ કે જીવાને કેવી કેવી અશુભ પ્રવૃતિઓ પાપરૂપે ઉદ્યમાં આવે છે અને તે કેવી દુઃખદ હાય છે. ૫ જ્ઞાનાવરણીય કમ પ્રકૃતિએ સારા જ્ઞાનના ઉત્ક્રય શુભ અને સારો ગણાય, પરન્તુ અજ્ઞાનના ઉદ્દેય અશુભ અને દુઃખદાયક ગણાય છે. અજ્ઞાન એટલે શુ ? જ્ઞાન ગુણ ઉપર આવેલ કનું આવરણુ જ્ઞાન જેમ ૫ પ્રકારના છે. મતિજ્ઞાનાવરણી કમ –જેના કારણે બુદ્ધિ અલ્પ મળે, મમતિ પણ થાય, સમજણ પુરી ન મળે. ૭. - શ્રતજ્ઞાનાવરણીય કમ – શાસ્ત્રનું જ્ઞાન પુરૂ ન થાય, ભગુતર પુરૂ ન ચઢે, અભ્યાસમાં રસ ન જાગે, દ્વાદશાંગી, આગમાદિનું જ્ઞાન ન ચઢે, ભગુવામાં મન ન લાગે તે સર્વ આ મના ઉચે છે.
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy